Friday, January 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

INDIA ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે

મોદી જનમતને નકારવાનો દરેક સંભવ પ્રયાસ કરીશું- ખડગે

dharmendravaghela by dharmendravaghela
2024-06-06 12:05:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે INDIA ગઠબંધનની બેઠક મળી હતી. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ INDIA ગઠબંધનની આગળની રણનીતિ નક્કી કરવા માટે બેઠક મળી હતી.બેઠક બાદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, INDIA ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે, મોદીની નીતિઓ વિરૂદ્ધ લડતા રહીશું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, INDIA ગઠબંધન તે તમામ રાજકીય પક્ષોનું સ્વાગત કરે છે જે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં અતૂટ વિશ્વાસ રાખે છે અને તેના આર્થિક,સામાજિક અને રાજકીય ન્યાયના ઉદ્દેશ્યો માટે પ્રતિબદ્ધ છે. ખડગેએ કહ્યું કે 18મી લોકસભા ચૂંટણીનો જનમત સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ છે. ચૂંટણી તેમના નામ અને ચહેરા પર લડવામાં આવી હતી અને જનતાએ ભાજપને બહુમત ના આપીને તેમના નેતૃત્ત્વ પ્રત્યે સ્પષ્ટ મેસેજ આપ્યો છે. વ્યક્તિગત રીતે મોદીજી માટે આ માત્ર રાજકીય પરાજય નથી પણ નૈતિક હાર પણ છે.
બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી,NCP(SCP)ના શરદ પવાર અને તેમના દીકરી સુપ્રિયા સુલે, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સંજય રાઉત,સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ, RJDના તેજસ્વી યાદવ, DMKના નેતા એમકે સ્ટાલિન, AAP નેતા રાઘવ ચઢ્ઢા અને CPI(M)ના સીતારામ યેચુરી સહિત કેટલાક નેતા હાજર હતા.

Tags: indiaINDIA alliance no claim for governmentkharage
Previous Post

ઓડિશા : ભાજપના નવા મુખ્યમંત્રી 10 જૂને શપથ લેશે

Next Post

ઉત્તરાખંડ: સહસ્ત્રતલ ટિહરીમાં ગુમ થયેલા 22 ટ્રેકર્સમાંથી 9ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી : એનડીએ આગળ
તાજા સમાચાર

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી : એનડીએ આગળ

January 16, 2026
રશિયાનો જાસૂસીના આરોપમાં બ્રિટિશ રાજદ્વારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ
આંતરરાષ્ટ્રીય

રશિયાનો જાસૂસીના આરોપમાં બ્રિટિશ રાજદ્વારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ

January 16, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

કચ્છના રાપરમાં વહેલી સવારે ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

January 16, 2026
Next Post
ઉત્તરાખંડ: સહસ્ત્રતલ ટિહરીમાં ગુમ થયેલા 22 ટ્રેકર્સમાંથી 9ના મોત

ઉત્તરાખંડ: સહસ્ત્રતલ ટિહરીમાં ગુમ થયેલા 22 ટ્રેકર્સમાંથી 9ના મોત

એનડીએ સહયોગીઓએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા

એનડીએ સહયોગીઓએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.