Wednesday, August 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શ્રી મદનમોહનદાસજી મહારાજનાં ભંડારા પ્રસંગે દિલીપદાસજી મહારાજનાં અધ્યક્ષસ્થાને અને મોરારિબાપુની ઉપસ્થિતિમાં યોજાઈ ધર્મસભા 

શ્રી કલ્યાણી માતાજી અને શ્રી સરજુદાસજી બાપુની યોજાઈ ચાદર વિધિ યોજાઇ

aaspassdaily by aaspassdaily
2024-06-11 18:03:24
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શ્રીગોળીબાર હનુમાનજી મંદિરનાં પ.પૂ સંત શ્રી મદનમોહનદાસજી બાપાનાં ભંડારા પ્રસંગે શ્રી મોરારિબાપુએ પૂજ્ય મદનમોહનદાસ બાપાના સ્વભાવ અને સેવાકીય પ્રવુતિ ને બિરદાવતા કહ્યું હતું કે કોઈના પ્રભાવમાં નહિ, સ્વભાવમાં જીવે તે જ સાચો સાધુ આ પ્રસંગે શ્રી દિલીપદાસજી મહારાજનાં અધ્યક્ષસ્થાને ધર્મસભામાં શ્રીકલ્યાણી માતાજી અને શ્રી સરજુદાસજી બાપુની ચાદર વિધિ યોજાઈ ગઈ.
ગોળીબાર મંદિર ખાતે આજે વહેલી સવાર થી સંતો નું આગમન થયું હતું અને અહી પધારેલા સંતો ના સામૈયા ઢોલ અને નગારા ના નાદ સાથે કરવામાં આવ્યું હતું બ્રહ્મલીન શ્રી મદનમોહનદાસજી મહારાજનાં ભંડારા પ્રસંગે ધર્મસભા, સંત સંમેલન અને મહાપ્રસાદ ઉપક્રમમાં મહામંડલેશ્વરો, સંતો, મહંતો અને સેવકો મોટી સંખ્યામાં જોડાયા.


શ્રી મોરારિબાપુએ પોતાનાં ભાવ ઉદ્બોધનમાં શ્રી મદન મોહનદાસજી બાપુ પ્રત્યેની આધ્યાત્મિક સંબંધની લાગણી અને પ્રસંગોનો ઉલ્લેખ કરી અંજલિ અર્પી હતી આ ધર્મ પ્રસંગે અધ્યક્ષ સ્થાને શ્રી દિલીપદાસજી મહારાજ રહ્યાં તેઓએ સંપતિ અને સંતતિ સારા માર્ગે રહે તે માટે ગુરુકૃપા અનિવાર્ય ગણાવી શ્રી મદનમોહનદાસજી મહારાજને વંદના કરી. શ્રી દિલીપદાસજી મહારાજ એ શ્રી સરજુદાસ બાપુ અને શ્રી કલ્યાણી માતાજી ને આશીર્વચન પાઠવ્યા હતા અને શાલ ઓઢાડી તેમજ તિલક કરી આશીર્વાદ આપ્યા હતા
શ્રી ગરિબરામદાસજી મહારાજનાં નેતૃત્વ અને સંકલન સાથે આ ભંડારા અને ધર્મ ધર્મસભામાં શ્રીકલ્યાણી માતાજી અને શ્રી સરજુદાસજી બાપુની ચાદર વિધિ યોજાઈ ગઈ.અહી શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ, શ્રી મોહનદાસજી મહારાજ, શ્રી લલિતકિશોરશરણજી મહારાજ, શ્રી ઝીણારામજી મહારાજ, શ્રી રમજુબાપુ, શ્રી ઘનશ્યામદાસજી મહારાજ, શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, શ્રી રઘુનંદનદાસજી મહારાજ સહિત સંતો, મહામંડલેશ્વરો વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.


આ પ્રસંગે ભાવનગર,ગુજરાત અને દેશભરના મહામંડલેશ્વરશ્રીઓ તેમજ સાધુ સંતો, મહંતો ભાવેનાવાસીઓ તેમજ સેવક સમુદાય મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા .આ પ્રસંગે રાજકીય આગેવાનો ,ઉધોગપતિઓ, અને સવેસ્થીઓ પન હાજર રહ્યા હતા શ્રી ગોળીબાર હનુમાનજી મંદિરનાં મહંત શ્રી મદનમોહનદાસજી મહારાજનાં ભંડારા પ્રસંગે શ્રી વિષ્ણુદાસજી મહારાજ તથા શ્રી આત્માનંદ સરસ્વતીજી મહારાજે ધર્મ ચિંતન આપ્યું હતું.આ ધર્મ પ્રસંગમાં મોટી સંખ્યામાં ધાર્મિક, સામાજિક અને સેવક પરિવાર જોડાયેલ. ધર્મસભા સંચાલનમાં નરેશ મહેતાએ સેવા આપી હતી.

Previous Post

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સ્ટાઈપેન્ડ મામલે આવેદન

Next Post

વલભીપુર તાલુકાના કંથારીયા ગામમાં મારામારીના કેસમાં ચાર શખ્સને પાંચ વર્ષની કેદ

aaspassdaily

aaspassdaily

Related News

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટે લેતા અંબાજી જતા બે પદયાત્રીઓના મોત
તાજા સમાચાર

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટે લેતા અંબાજી જતા બે પદયાત્રીઓના મોત

August 27, 2025
મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા
તાજા સમાચાર

મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

August 27, 2025
ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો ફિજીના PMનો સાથ : તમે એટલા શક્તિશાળી છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો: સિટિવેની લિગામમાદા રાબુકા
તાજા સમાચાર

ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો ફિજીના PMનો સાથ : તમે એટલા શક્તિશાળી છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો: સિટિવેની લિગામમાદા રાબુકા

August 27, 2025
Next Post
વલભીપુર તાલુકાના કંથારીયા ગામમાં મારામારીના કેસમાં ચાર શખ્સને પાંચ વર્ષની કેદ

વલભીપુર તાલુકાના કંથારીયા ગામમાં મારામારીના કેસમાં ચાર શખ્સને પાંચ વર્ષની કેદ

કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભાવનગર દ્વારા આવેદન

કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભાવનગર દ્વારા આવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.