Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાવાગઢ ડુંગર પર તીર્થંકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓની તોડફોડ

વિકાસના નામે પ્રતિમાઓને તોડીને ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો

dharmendravaghela by dharmendravaghela
2024-06-17 11:53:13
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને નુકસાન કરવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. બન્ને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડી( ખંડિત)ને ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માંગ કરી હતી. જૈન સમાજના અગ્રણીઓ અને સભ્યો મોડી રાત્રે કલેક્ટર ઓફિસ ધસી ગયા હતા.
પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બન્ને બાજુ ગોખલાઓમાં ૨૨મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત ૭ મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે. જૈન સ્થાપત્યોની આ ધરોહરને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેવા ફોટા સહિતની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો. કેટલાક જૈન અગ્રણીઓએ પાવાગઢ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ટેલિફોનિક સંપર્ક કરી જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તૈયારી દર્શાવી હતી. પોલીસ તરફથી પણ આ મામલે સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાશન આપવામાં આવ્યું છે. ત્યારે શ્વેતાંમ્બર જૈન પૌરાણિક મૂર્તિઓને કોણે નુકસાન પહોચાડ્યું છે અને તે પાછળનો ઈરાદો શું હતો, તે તપાસનો વિષય બન્યો છે.

Tags: jain murti todfodpavagadhvikas
Previous Post

બાંદીપોરામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં આતંકવાદી ઠાર

Next Post

નાગપુરમાં માર્ગ અકસ્માતમાં સેનાના 2 જવાનોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
નાગપુરમાં માર્ગ અકસ્માતમાં સેનાના 2 જવાનોના મોત

નાગપુરમાં માર્ગ અકસ્માતમાં સેનાના 2 જવાનોના મોત

ભાવનગર શહેર અને જિલ્લામાં મુસ્લીમ સમાજ દ્વારા બકરી ઈદની ઉજવણી

ભાવનગર શહેર અને જિલ્લામાં મુસ્લીમ સમાજ દ્વારા બકરી ઈદની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.