Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુસ્તકો ભલે બળી જાય તોય જ્ઞાન નષ્ટ થતું નથી’: મોદી

નાલંદા માત્ર એક નામ નથી, એ ઓળખ અને સન્માન છે

dharmendravaghela by dharmendravaghela
2024-06-20 11:41:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

PM નરેન્દ્ર મોદીએ 19 જૂન, 2024ને બુધવારે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે, ત્રીજી ટર્મ માટે શપથ લીધા બાદ પહેલા 10 દિવસમાં મને નાલંદા જવાની તક મળી. આ મારું સૌભાગ્ય છે, હું તેને ભારતની વિકાસયાત્રાના સારા સંકેત તરીકે જોઉં છું. નાલંદા માત્ર એક નામ નથી. તે એક ઓળખ છે, સન્માન છે. નાલંદા એક મૂલ્ય, એક મંત્ર, એક ગૌરવ, એક વાર્તા છે. નાલંદા એ સત્યની ઘોષણા છે. આગ ભલે પુસ્તકોને બાળી નાખે, પણ તે જ્ઞાનને નષ્ટ કરી શકતી નથી’
કાર્યક્રમમાં સીએમ નીતિશ કુમારે કહ્યું કે, જૂની સરકારે સાંભળ્યું નહીં. તેમણે કહ્યું કે તેણે યુનિવર્સિટીને ઘણી વખત વિનંતી કરી હતી. આ પહેલાં વડાપ્રધાને લગભગ 15 મિનિટ સુધી 1600 વર્ષ જૂની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન 10.03 વાગ્યે ખંડેર પર પહોંચ્યા. તેઓ ત્યાંથી 10.24 મિનિટે રવાના થયા હતા. આ પછી વડાપ્રધાન પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા. ત્યાં તેમણે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરી દેશને સમર્પિત કર્યું. વડાપ્રધાને યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
પીએમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ નાલંદામાં હાજર છે. આ કાર્યક્રમમાં 17 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદીની બિહારની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે.

Tags: Biharmodi speechnalanda university campus
Previous Post

જમ્મુ-કાશ્મીરના હાદીપોરામાં બે આતંકીનું એન્કાઉન્ટર:બે સુરક્ષાકર્મી ઘાયલ;

Next Post

ચોમાસું 3-4 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ પહોંચશે : 11 રાજ્યોમાં હીટવેવ એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ચોમાસું 3-4 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ પહોંચશે : 11 રાજ્યોમાં હીટવેવ એલર્ટ

ચોમાસું 3-4 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ પહોંચશે : 11 રાજ્યોમાં હીટવેવ એલર્ટ

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.