Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાકિસ્‍તાનની ‘મેંગો ડિપ્‍લોમસી : રાહુલ ગાંધી સહિત ૭ સાંસદોને કેરીઓ મોકલી

ભાજપે દાવો કર્યો છે કે પાકિસ્‍તાન હાઈ કમિશને ૭ ભારતીય સાંસદોને કેરીના કાર્ટન મોકલ્‍યા

dharmendravaghela by dharmendravaghela
2024-08-08 12:02:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એક તરફ બાંગ્‍લાદેશ સળગી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્‍તાન મેંગો ડિપ્‍લોમસી દ્વારા ભારતના વિપક્ષી સાંસદો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભાજપે દાવો કર્યો છે કે દિલ્‍હી સ્‍થિત પાકિસ્‍તાન હાઈ કમિશનરે વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિત ૭ ભારતીય સાંસદોને કેરીના કાર્ટન મોકલ્‍યા છે. મેંગો ડિપ્‍લોમસીનો એકબીજા પ્રત્‍યેના સંબંધોમાં સૌહાર્દના માધ્‍યમ તરીકે ઉપયોગ કરવામાં આવ્‍યો છે.
રાહુલ ગાંધી અને અન્‍ય વિપક્ષી સાંસદોને પાકિસ્‍તાની દૂતાવાસમાંથી કેરીઓ મળ્‍યા બાદ ભાજપે વિપક્ષ પર પ્રહારો કર્યા છે. બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્‍વિટર પર પોસ્‍ટ કર્યું કે, ‘પાકિસ્‍તાન હાઈ કમિશન આ પસંદ કરેલા ૭ ભારતીય સાંસદોને કેરીના કાર્ટન કેમ મોકલશે? રાહુલ ગાંધી, કપિલ સિબ્‍બલ, શશિ થરૂર, મોહીબુલ્લા નદવી, ઝિયા ઉર રહેમાન બર્ક, અફઝલ અંસારી અને ઇકરા હસન. કેટલાક લોકોને કેરી કોણ મોકલે છે તેના પરથી પણ ઓળખી શકાય છે.
એક્‍સ પર પોસ્‍ટ કરતી વખતે કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજે લખ્‍યું, ‘રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશની કેરીઓ ગમતી નથી, પરંતુ જયારે રાહુલ અને તેની ટુકડે ટુકડે ગેંગને પાકિસ્‍તાનથી કેરીઓ મળે છે, ત્‍યારે તેમને તેનો સ્‍વાદ ગમે છે! શું મેંગો ડિપ્‍લોમસીમાં પાકિસ્‍તાન સાથે કોઈ ડીલ થઈ રહી છે?’ મીડિયા સાથે વાત કરતા ગિરિરાજ સિંહે કહ્યું, ‘રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે તેમને યુપીની કેરી પસંદ નથી. પાકિસ્‍તાન એમ્‍બેસીએ તેમને કેરીઓ મોકલી છે, રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે તેમને પાકિસ્‍તાની કેરીઓ સાથે અન્‍ય કઈ વસ્‍તુઓ પસંદ છે. શું તમે મોદીને હટાવવા પાકિસ્‍તાન પાસે કંઈક નવું માગવા ગયા છો? પાકિસ્‍તાન સાથે તેમના નાપાક સંબંધો છે.’

Tags: indiapakistan mango diplomacyRahul Gandhi
Previous Post

ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 2590 સગીરાનું લગ્ન માટે અપહરણ થયું

Next Post

કોમન એક્‍ટને પગલે ગુજરાતની ૧૧ સરકારી યુનિવર્સિટીઓમાં થશે નવા ૧૪ બોર્ડની સ્‍થાપના

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કોમન એક્‍ટને પગલે ગુજરાતની ૧૧ સરકારી યુનિવર્સિટીઓમાં થશે નવા ૧૪ બોર્ડની સ્‍થાપના

કોમન એક્‍ટને પગલે ગુજરાતની ૧૧ સરકારી યુનિવર્સિટીઓમાં થશે નવા ૧૪ બોર્ડની સ્‍થાપના

RBIએ વધાર્યો રેપો રેટ: વ્યાજદરમાં કર્યો 0.25%નો વધારો

રેપોરેટ ૬.૫૦ ટકા યથાવત : વાસ્તવિક જીડીપીનું અનુમાન ૭.૨ ટકા યથાવત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.