Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બનાસકાંઠામાં 5 ગુલ્લીબાજ શિક્ષકોને કરાયા ઘરભેગા

છેલ્લા ચાર વર્ષમાં 33 શિક્ષકોને બરત તરફ કરવામાં આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-08-12 11:52:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં એક પછી એક ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ઉઘાડી પડી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં બિનઅધિકૃત ગેરહાજર રહેલા 33 શિક્ષકોને બરત તરફ કરવામાં આવ્યા છે. જેની એક યાદી સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાંચ જેટલા શિક્ષકો બાળકોના અભ્યાસના ભોગે લાંબા સમયથી ફરજમાં લાપરવાહી દાખવી રજા પર ઉતરેલા હોવાનું સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં બે, કાંકરેજ તાલુકામાં બે અને વાવમાં એક મળી કુલ 5 શિક્ષકો છેલ્લા એક વર્ષથી સળંગ રજા ઉપર હોય આ શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રિપોર્ટ તૈયાર કરી કારણદર્શક ખુલાસો રજૂ કરવા ત્રણ ત્રણ વાર નોટિસો ફટકારવામાં આવી હતી. તેમ છતાં આ શિક્ષકો દ્વારા કોઈ જ પ્રત્યુતંર આપવામાં ના આવતા ફરજમાં ગુલ્લી મારતા પાંચ શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આખરી નોટિસો ફટકારવામાં આવી હતી. તેમ છતાં તેમના દ્વારા કોઈ ખુલાસો રજૂ કરવા નહીં આવે તો આ 5 શિક્ષકોના ફરજ મોકૂફી હુકમો કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો બાળકોના અભ્યાસના ભોગે ફરજમાં ગુલ્લી મારી એક વર્ષ કરતા વધુ સળંગ ગેરહાજર રહેતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જિલ્લાના 5 શિક્ષકોને તાલુકા કક્ષાએ 3-3 વાર નોટિસો આપવા છતાં આ શિક્ષકો દ્વારા પ્રત્યુતર આપવામાં ના આવતા આ શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આખરી નોટિસો આપવામાં આવી છે. તેમ છતાં પણ શિક્ષકો જવાબ રજૂ કરવામાં નહીં આવે તો તેમની સામે ફરજ મોકૂફીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Tags: banaskanthagutalibaj teacher
Previous Post

પોલીસે લાંચમાં 5 કિલો બટાકા માંગ્યા, 3 કિલોમાં મામલો થયો સેટ!

Next Post

અત્યાર સુધીમાં રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
અત્યાર સુધીમાં રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ

અત્યાર સુધીમાં રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ

બાંગ્લાદેશમાં સેનાના કાફલા પર હુમલો,15 ઘાયલ

બાંગ્લાદેશમાં સેનાના કાફલા પર હુમલો,15 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.