Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એરઈન્ડીયા અને વિસ્તારા એરલાઈન્સનાં મર્જરનો માર્ગ મોકળો

સિંગાપોર એરલાઈન્સને સીધા વિદેશી રોકાણ માટે ભારત સરકારે મંજુરી આપી દીધી

dharmendravaghela by dharmendravaghela
2024-08-30 12:54:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એર ઈન્ડીયા તથા વિસ્તારા એરલાઈન્સના મર્જરનો માર્ગ મોકળો થયો હોય તેમ સીંગાપોર એરલાઈન્સને ભારત સરકારે સીધા વિદેશી મુડીરોકાણની મંજુરી આપી દીધી છે.
સિંગાપોર એરલાઈન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે, વિસ્તારા અને એર ઈન્ડીયાના સુચિત મર્જર માટે મૂડી રોકાણ કરવા ભારત સરકારે છૂટ આપી દીધી છે.આ મર્જરને પગલે વિશ્વનું સૌથી મોટુ એરલાઈન્સ ગ્રુપ બની જશે.સીંગાપોર એરલાઈન્સ એર ઈન્ડીયામાં 25.1 ટકાનો હિસ્સો મેળવશે અને ચાલુ વર્ષનાં અંત સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.એરઈન્ડીયાની માલીકી ટાટા ગ્રુપની છે જયારે વિસ્તારામાં 51 ટકા હિસ્સો ટાટા ગ્રુપનો અને બાકીનો 49 ટકા હિસ્સો સીંગાપોર એરલાઈન્સનો છે.સીંગાપોર એરલાઈન્સ દ્વારા જાહેર કરાયા પ્રમાણે સૂચિત મર્જર અંતર્ગત વિદેશી મૂડી રોકાણ માટે ભારત સરકારે છૂટ આપી દીધી છે. મર્જર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમયગાળો નકકી કરવા બન્ને પક્ષો દ્વારા વાટાઘાટાનો દોર હવે શરૂ ક્રી દેવામાં આવશે.

Tags: air india vistara mergerindia
Previous Post

ભાવનગરમાં નવાપરા મદીના બાગથી SP કચેરી સુધીના રોડની બદતર હાલતથી પરેશાની

Next Post

UPDATE : ‘આસન’ વાવાઝોડાની કાલ સુધી અસર રહેશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
UPDATE : ‘આસન’ વાવાઝોડાની કાલ સુધી અસર રહેશે

UPDATE : 'આસન’ વાવાઝોડાની કાલ સુધી અસર રહેશે

સપ્ટેમ્બરમાં અમેરિકામાં યોજાનાર કાર્યક્રમમાં મોદીને સાંભળવા અત્યારથી જ લાગી લાઇન!

સપ્ટેમ્બરમાં અમેરિકામાં યોજાનાર કાર્યક્રમમાં મોદીને સાંભળવા અત્યારથી જ લાગી લાઇન!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.