Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

MUDA જમીન કૌભાંડ : સિદ્ધારમૈયાના પત્ની 14 પ્લોટ પરત કરશે

ઝૂક્યા વિના લડવું હતું પરંતુ પત્નીના નિર્ણયનું સન્માન કર્યું - સિદ્ધારમૈયા

dharmendravaghela by dharmendravaghela
2024-10-01 11:29:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્ની બીએન પાર્વતીએ MUDA (મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ને પત્ર લખીને 14 પ્લોટ પરત કરવાની ઓફર કરી છે. પત્રમાં પાર્વતીએ લખ્યું છે કે, આ પ્લોટ પરત કરવાની સાથે હું MUDA સંબંધિત તમામ આરોપોની તપાસની પણ માંગ કરું છું. અગાઉ 30 સપ્ટેમ્બરે EDએ સિદ્ધારમૈયા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ મામલો મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જમીન કૌભાંડ સાથે સંબંધિત છે. EDએ આ કેસમાં સિદ્ધારમૈયા, તેમના પત્ની, સાળા અને કેટલાક અધિકારીઓના નામ પણ સામેલ કર્યા છે.
MUDAને મોકલેલા પત્રમાં CMના પત્નીએ લખ્યું છે કે, કેટલાક લોકો પૂછી શકે છે કે આ સમયે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો? મેં આ નિર્ણય એ જ દિવસે લીધો હતો જ્યારે આરોપો લાગ્યા હતા. MUDA પ્લોટ ફાળવણી અંગેના આક્ષેપો રાજકીય પ્રેરિત હોવાથી, કેટલાક શુભેચ્છકોએ સલાહ આપી કે આપણે આ અન્યાય સામે લડવું જોઈએ અને તેમની યોજનાઓનો ભોગ ન બનવું જોઈએ. તેથી જ મેં શરૂઆતમાં પ્લોટ પરત કરતા અટકાવ્યો હતો. હું તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને મીડિયાના સભ્યોને અપીલ કરું છું. મહેરબાની કરીને રાજકીય પરિવારોની મહિલાઓને વિવાદમાં ન ખેંચો. તેમને રાજકીય વિવાદોમાં ફસાવીને તેમની ગરિમા અને સન્માનને નુકસાન ન પહોંચાડો.
પત્નીના પ્લોટ પરત કરવાના નિર્ણય વચ્ચે સીએમ સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, રાજ્યના લોકો પણ જાણે છે કે વિપક્ષી પાર્ટીઓએ રાજકીય નફરત પેદા કરવા માટે મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી અને મારા પરિવારને વિવાદમાં ઘસડી.મારું સ્ટેન્ડ આ અન્યાય સામે ઝૂક્યા વિના લડવાનું હતું. પરંતુ મારી સામે ચાલી રહેલા રાજકીય કાવતરાથી નારાજ મારી પત્નીએ આ પ્લોટ પરત કરવાનો નિર્ણય કર્યો છે. તે મારી વિરુદ્ધ નફરતની રાજનીતિનો શિકાર છે અને માનસિક ત્રાસનો સામનો કરી રહી છે. હું આ માટે દિલગીર છું. જોકે, પ્લોટ પરત કરવાના મારી પત્નીના નિર્ણયનું હું સન્માન કરું છું.

Tags: 14 plot give backkarnatakamuda scamesidharmaiyah
Previous Post

જમ્મુ-કાશ્મીરની છેલ્લા તબક્કાની 40 બેઠકો પર મતદાન શરૂ

Next Post

ઇઝરાયલની સેના 18 વર્ષ પછી લેબનોનમાં ઘુસી

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ઇઝરાયલની સેના 18 વર્ષ પછી લેબનોનમાં ઘુસી

ઇઝરાયલની સેના 18 વર્ષ પછી લેબનોનમાં ઘુસી

સરાલ્લાહના મોત પર ભારતથી પાકિસ્તાન સુધી પ્રદર્શન

સરાલ્લાહના મોત પર ભારતથી પાકિસ્તાન સુધી પ્રદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.