Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ: બે પાઇલટ અને એન્જિનિયર સહિત 3 લોકોના મોત

ટેકઑફ પછી તરત જ અકસ્માત થયો

dharmendravaghela by dharmendravaghela
2024-10-02 11:23:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે પાઇલટ અને એક એન્જિનિયરનો સમાવેશ થાય છે. આ ઘટના સવારે 6:30 થી 7 વચ્ચે બાવધન વિસ્તારમાં કેકે કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસેના હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. ટેકઓફના લગભગ 10 મિનિટ બાદ હેલિકોપ્ટર 1.5 કિમીના અંતરે ક્રેશ થયું હતું. આ અકસ્માત પહાડી વિસ્તારમાં બન્યો હતો. સવારે ત્યાં ગાઢ ધુમ્મસ હતું. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. જેના કારણે ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. પિંપરી ચિંચવડ પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Tags: 3 killedhelicopter crashMaharashtraPune
Previous Post

રાજસ્થાનના અનેક રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ

Next Post

ઇઝરાયલ પર બીજા હુમલાની ઈરાને આપી ચેતવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ઇઝરાયલ પર બીજા હુમલાની ઈરાને આપી ચેતવણી

ઇઝરાયલ પર બીજા હુમલાની ઈરાને આપી ચેતવણી

કોઈપણ ઘટના કે દુર્ઘટના માટે આયોજકની જવાબદારી રહેશે, પારદર્શક કપડાં પહેરીને આવનાર ખેલૈયાને પ્રવેશ નહીં

અમદાવાદ : નવરાત્રિ આયોજન માટે પોલીસને 82 અરજી મળી પણ એકેયને પરવાનગી આપી નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.