Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેદાદરા ગામમાં પ્રસાદ લીધા બાદ 30થી વધુને ફૂડ પોઈઝનિંગ

દર્દીઓને કલાકો સુધી સારવાર ન આપવામાં આવતા હોબાળો

dharmendravaghela by dharmendravaghela
2024-10-11 12:09:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં પ્રસાદ લીધા બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. પ્રસાદી લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા 30 થી વધુ લોકોની તબિયત લથડી હતી અને ઝાડા-ઉલ્ટી થયા હતા. સુરેન્દ્રનગરની દેદાદરા, કોઠારીયા, વઢવાણ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફૂડ પોંઇઝિંગની અસરના દર્દીઓને કલાકો સુધી સારવાર ન આપવામાં આવતા હોબાળો થયો હતો.
ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ દેદાદરા ગામે દોડી આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે પ્રસાદીના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

Tags: dedadarafood poizningSurendranagar
Previous Post

માતાના મઢ ખાતે પતરી વિધિના વિવાદમાં મહારાવ હનુમંતસિંહજીની તરફેણમાં ચુકાદો

Next Post

વિજાપુરમાં વીજ કરંટથી વિદ્યાર્થીના મોત મામલે પ્રિન્સિપાલ સહિત પાંચ આરોપીની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વિજાપુરમાં વીજ કરંટથી વિદ્યાર્થીના મોત મામલે પ્રિન્સિપાલ સહિત પાંચ આરોપીની ધરપકડ

વિજાપુરમાં વીજ કરંટથી વિદ્યાર્થીના મોત મામલે પ્રિન્સિપાલ સહિત પાંચ આરોપીની ધરપકડ

રુપાલમાં પરંપરા મુજબ આજે નીકળશે વરદાયીની માતાજીની પલ્લી

રુપાલમાં પરંપરા મુજબ આજે નીકળશે વરદાયીની માતાજીની પલ્લી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.