Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવી મુંબઈ એરપોર્ટ પર પહેલીવાર પ્લેન લેન્ડ

એરફોર્સ C-295નું સફળ ઉતરાણ: ; CM શિંદે પણ પ્લેનમાં બેઠા, એરપોર્ટ માર્ચમાં શરૂ થશે

dharmendravaghela by dharmendravaghela
2024-10-12 11:51:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય વાયુસેનાના વિમાન C-295એ શુક્રવારે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ રનવે ટેસ્ટિંગ ટ્રાયલ હતું. મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે પણ પ્લેનમાં બેઠેલા જોવા મળ્યા હતા. એરપોર્ટ ઓપરેટરના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના પરિવહન કેરિયર C-295 બપોરે 12.14 વાગ્યે એરપોર્ટના દક્ષિણ રનવે 26 પર ઉતર્યું હતું. વિમાનને વોટર કેનન સલામી પણ આપવામાં આવી હતી.
આ એરપોર્ટ અદાણી ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. માર્ચ 2025 સુધીમાં એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન શરૂ થશે. એરપોર્ટની ક્ષમતા 10-11 કરોડ મુસાફરોની છે.

નવી મુંબઈ એરપોર્ટ 18000 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યું

અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં રૂ. 60,000 કરોડ ખર્ચવા જઈ રહ્યું છે. અદાણી ગ્રુપ આગામી 10 વર્ષમાં રનવે, ટેક્સીવે, એરક્રાફ્ટ પાર્કિંગ સ્ટેન્ડ અને ટર્મિનલની સાથે સિટી સાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરશે. નવી મુંબઈ એરપોર્ટના પ્રથમ તબક્કાના વિકાસ માટે રૂ. 18,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે માર્ચ 2025 સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. આ રોકાણ સહિત, અદાણી ગ્રુપ એરપોર્ટના વિકાસ માટે કુલ રૂ. 78,000 કરોડનો ખર્ચ કરશે.

Tags: Navi mumbai airporttrial flight landing
Previous Post

ચેન્નઈ પાસે ટ્રેન દુર્ઘટના: 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા : 19 ઘાયલ

Next Post

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા

dharmendravaghela

dharmendravaghela

Related News

વડાપ્રધાન મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’
આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’

July 3, 2025
અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
Next Post
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા

હૈદરાબાદના દુર્ગા પંડાલમાં તોડફોડ : દેવીની મૂર્તિનો હાથ તોડ્યો

હૈદરાબાદના દુર્ગા પંડાલમાં તોડફોડ : દેવીની મૂર્તિનો હાથ તોડ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.