Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મારા માટે કોઈપણ પ્રકારનો ગ્રીન કોરિડોર ન બનાવવામાં આવે : ઓમાર અબ્દુલ્લા

જમ્મુ કાશ્મીરના CM તરીકે પદભાર સંભાળતા જ ઓમાર અબ્દુલ્લાનો મોટો નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2024-10-17 11:48:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમાર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના નવા મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે પોલીસને નિર્દેશ આપ્યો છે કે, ‘જ્યારે હું કોઈપણ રસ્તા પરથી યાત્રા કરું, ત્યારે મારા માટે કોઈપણ પ્રકારનો ગ્રીન કોરિડોર ન બનાવવામાં આવે. મારી યાત્રા દરમિયાન કોઈપણ ટ્રાફિકને અટકાવવામાં ન આવે. ટ્રાફિકમાં અડચણ ઉભી કરવાથી સામાન્ય લોકો પરેશાન થાય છે.’
ઓમાર અબ્દુલ્લાએ બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, ‘મેં જમ્મુ-કાશ્મીરના ડીજી સાથે વાત કરી છે કે, જ્યારે પણ મારો કાફલો રસ્તા પરથી પસાર થાય, ત્યારે ગ્રીન કોરિડૉર બનાવવાની કે ટ્રાફિક અટકાવવાની કોઈ જરૂર નથી. મેં તેમને પ્રજાની અસુવિધા દુર કરવા માટે નિર્દેશ આપ્યો છે. મેં તમને સાયરસનો ઓછો ઉપયોગ કરવા પણ કહ્યું છે.’
ઓમાર અબ્દુલ્લાએ વર્ષ 2009થી 2014 સુધીના કાર્યકાળ દરમિયાન પોતાના કાફલાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમણે આજે (16 ઓક્ટોબર) જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેઓ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી ગયા છે. તેમની સાથે પાંચ ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે.

Tags: CmJ&Kno green coridor for meomar abdullah
Previous Post

વિમાનમાં બોમ્બની ધમકી આપનારા ‘નો ફ્લાઇટ લિસ્ટ’માં મુકવામાં આવશે

Next Post

નિજ્જર હત્યા મામલે ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી : ટ્રૂડો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
નિજ્જર હત્યા મામલે ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી : ટ્રૂડો

નિજ્જર હત્યા મામલે ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી : ટ્રૂડો

નાયબ સૈની આજે બીજી વખત CM પદના લેશે શપથ

નાયબ સૈની આજે બીજી વખત CM પદના લેશે શપથ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.