Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

છેલ્લા 75 વર્ષ બરબાદ કર્યા હવે વધુ 75 વર્ષ બરબાદ કરતા બચવું જોઈએ : નવાઝ શરીફ

ઈમરાનને ઝાટક્યા, PM મોદીના કર્યા વખાણ : પાક. પૂર્વ PM નવાઝ શરીફનું નિવેદન ચર્ચામાં

dharmendravaghela by dharmendravaghela
2024-10-18 12:16:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફે ભારતીય મીડિયા સાથે વાત કરી હતી. પત્રકારનો સાથે વાત કરતા નવાઝ શરીફે વિદેશમંત્રી એસ. જયશંકરની મુલાકાતને સારી શરૂઆત ગણાવી હતી. તેમજ તેમણે 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાહોરની ઓચિંતી મુલાકાતને પણ યાદ કરીને પ્રશંસા કરતા કહ્યું હતું કે ‘PM મોદીએ મારા માતા સાથે ઘણા સમય સુધી વાતચીત કરી હતી.’ આ દરમિયાન નવાઝ શરીફે કહ્યું કે ‘બંને દેશોએ ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ જોવું જોઈએ.’
આ ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત સાથેના સંબંધોને લઈને પાકિસ્તાનમાં ભારતીય મીડિયાને વાત કરતા જણાવ્યું હતું કે, ‘વિદેશ મંત્રી એસ. જયશંકરનો પાકિસ્તાન પ્રવાસ એક શરૂઆત છે. હું આશા રાખું છું કે ભારત અને પાકિસ્તાન તેમનો ઈતિહાસ પાછળ રાખશે અને ભવિષ્યની સમસ્યાઓનો ઉકેલ લાવશે. શાંતિ પ્રક્રિયામાં વિક્ષેપ ન થવો જોઈએ. શરીફે કહ્યું કે, આપણે જ્યાં છોડ્યું, ત્યાંથી શરૂઆત કરવાની જરૂર. 75 વર્ષ વીતી ગયા, આવી રીતે બીજા 75 વર્ષ બગાડો નહીં. છેલ્લા 75 વર્ષ આપણે બરબાદ કર્યા. હવે વધુ 75 વર્ષ બરબાદ કરતા બચવું જોઈએ. શાંતિ પ્રક્રિયા ખોરવાવી ન જોઈએ. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા સતત આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે. મુંબઈ હુમલા બાદ ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો વધુ તણાવ આવી ગયો હતો.

Tags: nawaz sharif about indo-pak relationshippakistan
Previous Post

‘જીયાદે’ જીગર બનીને યુવતીને ફસાવી આચર્યું વાંરવાર દુષ્કર્મ

Next Post

તેલંગાણામાં બે મગર વાહનમાંથી બહાર આવી રસ્તા પર ભાગી ગયા

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
તેલંગાણામાં બે મગર વાહનમાંથી બહાર આવી રસ્તા પર ભાગી ગયા

તેલંગાણામાં બે મગર વાહનમાંથી બહાર આવી રસ્તા પર ભાગી ગયા

એમ.ડી. ઓવરસીઝમાં CID ક્રાઈમના દરોડા

એમ.ડી. ઓવરસીઝમાં CID ક્રાઈમના દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.