Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ રાજીનામું આપ્યું

નવા મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ ફાઈનલ

dharmendravaghela by dharmendravaghela
2024-11-26 12:04:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ ફાઈનલ થઈ ગયું છે. તેમના નામની આજે જ જાહેરાત કરવામાં આવશે.
પહેલાની જેમ નવી સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત જૂથ)માંથી એક-એક ડેપ્યુટી સીએમ હશે. અજિત પવાર એનસીપીના કોઈપણ ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે અને શિંદે શિવસેનાના કોઈપણ ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શાસક મહાયુતિને પ્રચંડ બહુમતિ મળ્યા બાદ હવે મુખ્ય પ્રધાન કોણ એ મામલે પેચ ફસાયો ત્યારે એવા સમાચાર આવ્યા છે કે મુખ્ય પ્રધાન પદની અકળામણ હવે પૂરી થઇ ગઇ છે અને મુખ્ય પ્રધાન પદ ભાજપ પાસે જશે તથા એકનાથ શિંદે રાજીનામુ આપશે. શિંદે આજે સવારે 11 વાગ્યાની આસપાસ રાજીનામુ આપશે અને નવી સરકાર બીજી ડિસેમ્બરના રોજ રચાશે.
શિંદે સેનાના નેતાઓ, કાર્યકરો એમ ઇચ્છતા હતા કે બિહારની જેમ મુખ્ય પ્રધાન પદ શિવસેના પાસે જ રહેવું જોઇએ. જોકે, હવે લગભગ એ નક્કી થઇ ગયું છે કે રાજ્યની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે અને મુખ્ય પ્રધાન પદ તેને જ જશે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વના આ નિર્ણય બાદ એવી ચર્ચા ચાલી રહી હતી કે એકનાથ શિંદે નારાજ છે. એવામાં શિંદે સેનાના નેતાઓ વર્ષા બંગલે એકઠા થવાની અપીલ કરવામાં આવી હતી. આ અપીલ પર એકનાથ શિંદેએ ટ્વિટ કરીને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.
શિંદેએ જણાવ્યું છે કે, મહાયુતિની ભવ્ય જીત બાદ રાજ્યમાં ફરી એકવાર અમારી સરકાર બનવા જઈ રહી છે. મહાયુતિ તરીકે અમે એક સાથે ચૂંટણી લડ્યા હતા અને આજે પણ અમે એકસાથે જ છીએ. મારા પ્રત્યેના પ્રેમને લીધે કેટલાક લોકોએ દરેકને ભેગા થવા અને મુંબઈ આવવા અપીલ કરી છે. હું તમારા પ્રેમ માટે ઘણો જ આભારી છું, પરંતુ હું તમને અપીલ કરું છું કે આવી રીતે મારા સમર્થનમાં કોઈ સાથે ના આવે. મારી તમને નમ્ર વિનંતી છે કે શિવસેનાના કાર્યકરોએ વર્ષા નિવાસ્થાને કે બીજે કશે પણ ભેગા થવું ના જોઈએ. મહાયુતિ મજબૂત છે અને સમૃદ્ધ મહારાષ્ટ્ર માટે મજબૂત રહેશે.

Tags: eknath shinde resignMaharashtraMumbai
Previous Post

ઉદેપુર સિટી પેલેસની બહાર પથ્થરમારો

Next Post

ભાવનગરમાં પોલીસ દ્વારા ગત રાત્રીના વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
ભાવનગરમાં પોલીસ દ્વારા ગત રાત્રીના વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી

ભાવનગરમાં પોલીસ દ્વારા ગત રાત્રીના વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી

ભાવનગર ખાતે સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત સંવિધાન યાત્રા કાઢવામાં આવી

ભાવનગર ખાતે સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત સંવિધાન યાત્રા કાઢવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.