Friday, July 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંભલ હિંસાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

જમીયત ઉલેમા-એ-હિંદે કહ્યું- Places of Worship Actનું થયું ઉલ્લંઘન

dharmendravaghela by dharmendravaghela
2024-11-27 11:54:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમીયત ઉલેમા-એ-હિંદે સંભલ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જમીયતે કહ્યું છે કે કોર્ટ 1991ના Places of Worship Ac લાગુ હોવા છતાં કોર્ટ ધાર્મિક સ્થળોના સર્વેનો આદેશ આપી રહી છે. આ ખોટું છે. જમીયતે કહ્યું છે કે, 1947ના ધાર્મિક સ્થળોના સ્વરૂપને જાળવી રાખવા માટે કહેવાતા Places of Worship Acનો સંપૂર્ણ અમલ થવો જોઈએ.
આ અંગે જમિયતની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. પરંતુ તેની સુનાવણી થતી નથી. જમીયતના વકીલે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખીને Places of Worship Ac અંગે વહેલી સુનાવણીની માંગ કરી છે. ઉત્તર પ્રદેશના સંભલમાં મુગલ સમયની જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે. શાળાઓ ફરી ખુલી ગઈ છે અને રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ વેચતી ઘણી દુકાનો ફરી ખુલી છે. જો કે સંભલ તાલુકામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. જિલ્લા માહિતી અધિકારી બ્રિજેશ કુમારે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના મુજબ, સંભલ તાલુકામાં બુધવારે સાંજે 4 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.
સંભલ નગરમાં સ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે. દરમિયાન, હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના સભ્યોએ એકતા માટે હાકલ કરી છે અને સાંપ્રદાયિક સંવાદિતા પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. હિંસા બાદ સર્જાયેલી પરિસ્થિતિને જોતા પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે 30 નવેમ્બર સુધી સંભલમાં બહારના લોકો અને જનપ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

Tags: indiasambhal vialoncesupreme court
Previous Post

એકનાથ શિંદેએ રાજ્યના ગૃહમંત્રાલયની કરી માંગ

Next Post

ભાવનગરમાં માસુમ બાળા ઉપર દુષ્કર્મની ઘટના – પોલીસે તપાસ હાથ ધરી

dharmendravaghela

dharmendravaghela

Related News

છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ
તાજા સમાચાર

છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ

July 10, 2025
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં આજે 4 જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર

July 10, 2025
કચ્છની ધરા ધ્રુજી, દુધઈમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
તાજા સમાચાર

દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા

July 10, 2025
Next Post
ભાવનગરમાં માસુમ બાળા ઉપર દુષ્કર્મની ઘટના – પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગરમાં માસુમ બાળા ઉપર દુષ્કર્મની ઘટના - પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગરના પિંજારાવાડમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરના પિંજારાવાડમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.