Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખ્યાતિકાંડ: ઈન્કમટેકસ પણ તપાસમાં ઝંપલાવશે

સરકારી યોજનામાંથી જ મેળવેલા રૂપિયા કયા ગયા? હિસાબો ચકાસવા સીએની મદદ મેળવાઈ

dharmendravaghela by dharmendravaghela
2024-12-07 11:52:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદની ખ્યાતિ હોસ્પીટલના કાંડમાં હવે ઈન્કમટેકસ પણ ઝંપલાવશે. પોલીસ દ્વારા જ કરોડો રૂપિયાના વ્યવહારની તપાસમાં સામેલ થવા ભલામણ કરવામાં આવ્યાના નિર્દેશ છે. સરકારમાંથી જ કરોડો રૂપિયાની આવક છતાં ટેકસચોરી માટે હોસ્પીટલ દ્વારા દોઢ કરોડની ખોટ જ દર્શાવવામાં આવતી હતી. હોસ્પીટલ સંચાલકો ટેકસચોરી મારફત જંગી માત્રામાં કાળા નાણાં ધરાવતા હોવાની શંકાના આધારે ઈન્કમટેકસનો સહયોગ માંગવામાં આવ્યો છે.
તપાસનીશ પોલીસના સૂત્રોએ કહ્યું કે 1 સપ્ટેમ્બર 2021થી 4 નવેમ્બર 2024 સુધીમાં હોસ્પીટલમાં કુલ 8564 મેડીકલ પ્રોસીજર અથવા સર્જરી થઈ હતી. હોસ્પીટલના 39 ટકાની ભાગીદારી ધરાવતા અને બે દિ’ પુર્વે પકડાયેલા તબીબ ડો. સંજય પટોલિયાએ પુછપરછમાં હોસ્પીટલ ખોટમાં હોવાનું કહ્યું હતું. ગુનાહિત કાવતરાને જ એક ભાગ હોવાની શંકા છે. કાળાનાણાં છુપાવીને ટેકસચોરી કરાયાનું જણાય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લેવામાં આવી છે અને હવે ઈન્કમટેકસને પણ સામેલ કરવામાં આવશે.
ખ્યાતિકાંડમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ગણાવાનો કાર્તિક પટેલ હજુ હાથમાં આવ્યા નથી. છેલ્લે તે દુબઈમાં હોવાનું પોલીસની જાણમાં આવ્યુ હતું. આ સિવાય ફરાર રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. બીજી તરફ પોલીસ દ્વારા રાજયના આરોગ્ય વિભાગ પાસેથી પીએમજેએવાય યોજનાને લગતા દસ્તાવેજો માંગવામાં આવ્યા હોવા છતાં હજુ મળ્યા નથી. સમગ્ર કૌભાંડમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની પણ સંડોવણી માલુમ પડી છે અને આવતા દિવસોમાં તેમની પણ ધરપકડ થશે. ખ્યાતિકાંડના કાર્તિક પટેલ રાજકીય વગ ધરાવતા હોવાની ચર્ચા થઈ જ રહી છે.

Tags: AhmedabadITkhyati hospital
Previous Post

‘આપ’ને ઝટકો: વધુ એક નેતા દિલીપ પાંડેએ રાજકારણને છોડવાની કરી જાહેરાત

Next Post

પુષ્પા – રૂકેગા નહિ : ભારતમાં રૂ.175 કરોડની કમાણી કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પુષ્પા – રૂકેગા નહિ : ભારતમાં રૂ.175 કરોડની કમાણી કરી

પુષ્પા - રૂકેગા નહિ : ભારતમાં રૂ.175 કરોડની કમાણી કરી

અમદાવાદના નરોડાનાં હંસપુરામાં ત્રીજા માળેથી પુત્રને ફેંકી માતાએ પણ લગાવી મોતની છલાંગ

અમદાવાદના નરોડાનાં હંસપુરામાં ત્રીજા માળેથી પુત્રને ફેંકી માતાએ પણ લગાવી મોતની છલાંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.