Tag: khyati hospital

ખ્યાતિકાંડ: ઈન્કમટેકસ પણ તપાસમાં ઝંપલાવશે

ખ્યાતિકાંડ: ઈન્કમટેકસ પણ તપાસમાં ઝંપલાવશે

અમદાવાદની ખ્યાતિ હોસ્પીટલના કાંડમાં હવે ઈન્કમટેકસ પણ ઝંપલાવશે. પોલીસ દ્વારા જ કરોડો રૂપિયાના વ્યવહારની તપાસમાં સામેલ થવા ભલામણ કરવામાં આવ્યાના ...

ખ્યાતિકાંડ: PMJAY યોજનાના દસ્તાવેજો અને ડોક્ટરની તપાસ કરાશે

ખ્યાતિકાંડ: PMJAY યોજનાના દસ્તાવેજો અને ડોક્ટરની તપાસ કરાશે

ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ ભાગીદાર ડો. સંજય પટોળિયાની 24 દિવસ બાદ 4 ડિસેમ્બરે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. ડો. ...

ખ્યાતિકાંડમાં ફરાર આરોપી ડો. સંજય પટોળિયાની આગોતરા જામીન અરજી

ખ્યાતિકાંડમાં ફરાર આરોપી ડો. સંજય પટોળિયાની આગોતરા જામીન અરજી

ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોઈપણ જરૂર ના હોવા છતાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી બે વ્યક્તિઓના જીવ લેવાના મામલે ફરાર ડો. સંજય મૂળજીભાઈ ...

ખ્યાતિકાંડના આરોપીઓ ‘પોપટ’ બન્યા

ખ્યાતિકાંડના આરોપીઓ ‘પોપટ’ બન્યા

અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મહત્ત્વની સફળતા હાથ લાગી છે. ખ્યાતિકાંડ મામલે ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ ...

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO અને માર્કેટિંગ મેનેજરની સંડોવણી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO અને માર્કેટિંગ મેનેજરની સંડોવણી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર અને સીઈઓના નામ પણ આરોપી તરીકે ઉમેરાયા છે. હાલ તંત્ર દ્વારા સંચાલકો અને હોસ્પિટલના ...

ખ્યાતિ હોસ્પિટલમાં’ 4 વર્ષમાં 3500 કરાઈ સર્જરી, 25 કરોડ રૂપિયા સરકાર પાસેથી લીધાં

ખ્યાતિ હોસ્પિટલમાં’ 4 વર્ષમાં 3500 કરાઈ સર્જરી, 25 કરોડ રૂપિયા સરકાર પાસેથી લીધાં

અમદાવાદમાં આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી 4 વર્ષમાં 3500 જેટલા ઓપરેશનો કરી કરોડો ...

PMJAYના નામે કૌભાંડ : જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી, 2 દર્દીના મોત, 5 દર્દી ICUમાં

PMJAYના નામે કૌભાંડ : જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી, 2 દર્દીના મોત, 5 દર્દી ICUમાં

ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAYના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા કુખ્યાત ...