Thursday, July 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ સામે બાંગ્લાદેશને વાંધો!

PMએ પોસ્ટ કરી હતી- 1971નું યુદ્ધ અમારી જીત હતી : બાંગ્લાદેશી મંત્રીએ કહ્યું- ભારત માત્ર સહયોગી હતો

dharmendravaghela by dharmendravaghela
2024-12-17 12:56:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમના કાયદા મંત્રી આસિફ નઝરુલે સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું – 1971ની જીત બાંગ્લાદેશની જીત છે, ભારત તેમાં માત્ર એક સાથી તરીકે હતું. નઝરુલે પોતાની પોસ્ટ સાથે પીએમ મોદીની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ રાખ્યો છે.
હકીકતમાં પીએમ મોદીએ સોમવારે જ X પર 1971ના યુદ્ધ વિશે પોસ્ટ કરી હતી. તેમણે યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોના બલિદાનને સન્માનિત કર્યા અને ભારતની જીતમાં તેમના યોગદાનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું.ભારત અને બાંગ્લાદેશે ગઈકાલે 16 ડિસેમ્બરે 1971ના યુદ્ધની 53મી વર્ષગાંઠ ઉજવી હતી. બંને દેશોએ કોલકાતા અને ઢાકામાં પણ આ જીતને લઈને કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
બાંગ્લાદેશમાં ગઈકાલે સવારે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન અને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે રાજધાની ઢાકામાં રાષ્ટ્રીય સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાંગ્લાદેશે 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતની મદદથી પાકિસ્તાનથી આઝાદી મેળવી હતી. બાંગ્લાદેશમાં સ્વતંત્રતા દિવસને વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વખતે 1971ના યુદ્ધમાં સામેલ આઠ ભારતીય સૈનિકો અને બે સેવા આપતા અધિકારીઓ વિજય દિવસની ઉજવણીમાં ભાગ લેવા ઢાકા પહોંચ્યા હતા. મુક્તિ વાહિનીના આઠ સ્વાતંત્ર્ય સેનાની અને બાંગ્લાદેશના બે સૈન્ય અધિકારીઓ કોલકાતા પહોંચ્યા હતા.

Tags: modi post bangladesh vijay divas
Previous Post

એસી કલાસમાં ટ્રેનમાં સફર મોંઘી થશે

Next Post

બળાત્કારના ગુનેગારોને નપુંસક કરવાની સુપ્રીમ કોર્ટમાં અરજી

dharmendravaghela

dharmendravaghela

Related News

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

July 23, 2026
ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ
તાજા સમાચાર

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

July 23, 2026
ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

July 23, 2026
Next Post
બિલકિસ બાનુ કેસ: શું ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય? -સુપ્રીમ કોર્ટ

બળાત્કારના ગુનેગારોને નપુંસક કરવાની સુપ્રીમ કોર્ટમાં અરજી

અમૃતસરના ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન પાસે વિસ્ફોટ

અમૃતસરના ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશન પાસે વિસ્ફોટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.