Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરના પાંચ નાયબ મામલતદારને બઢતી સાથે બદલી

રાજ્યના 32 મામલતદારની આંતરિક ફેરબદલીનો ગંજીપો ચીપાયો 46 નાયબ મામલતદારોની પ્રમોશન સાથે કરાયેલી બદલી

narendrachdasama by narendrachdasama
2022-06-29 15:47:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આજે 32 જેટલા મામલતદારની આંતરિક ફેરબદલી કરવામાં આવી છે જ્યારે 46 નાયબ મામલતદારને પ્રમોશન આપી વિવિધ જિલ્લામાં બદલી કરાય છે ભાવનગરના પાંચ નાયબ મામલતદારોની મામલતદાર તરીકેના પ્રમોશન સાથે અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવેલ.

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા વહીવટી સરળતા ખાતર 32 મામલતદારોની આંતરિક ફેરબદલી કરવામાં આવેલ અને ૪૬ નાયબ મામલતદારોને બઢતી સાથે બદલી કરાયેલ જેમાં ભાવનગરના નાયબ મામલતદાર જે. એમ. શુકલ ને અમદાવાદ ખાતે ડિઝાસ્ટર વિભાગમાં મામલતદાર તરીકે તેમજ જે.પી. ગોહિલની અમરેલી જિલ્લાના સાવરકુંડલા મામલતદાર તરીકે તેમજ બી. એમ.પરમારની કચ્છ જિલ્લાના નખત્રાણા મામલતદાર તરીકે જ્યારે કે.પી. મોહનાણીની બોટાદ જિલ્લાના ગઢડા મામલતદાર તરીકે તેમજ બી. એન.રાજકોટીયાની જામનગર જિલ્લાના લાલપુર મામલતદાર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવેલ આ ઉપરાંત છ નાયબ મામલતદારોની પણ અલગ અલગ વિભાગમાં બઢતી સાથે બદલી કરાયેલ જેમાં ભાવનગર નાયબ મામલતદાર કે.બી.ચાંદલીયાને ગુજરાત જાહેર સેવા આયોગની ભલામણ અનુસાર ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા બઢતીથી અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે મામલતદાર પદે નિમણૂક આપવામાં આવેલ આમ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વર્ગ-૨ અને ત્રણના અધિકારીઓની સામૂહિક બદલીનો ચિપ્યો હતો.

Tags: bhavnagartransfer
Previous Post

રાજ્યપાલના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી શિવસેના

Next Post

તમામ લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચમાં રિઝર્વેશન વિના થઈ શકશે યાત્રા

narendrachdasama

narendrachdasama

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post

તમામ લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચમાં રિઝર્વેશન વિના થઈ શકશે યાત્રા

2002 ગુજરાત રમખાણ: મોદીને મળેલ ક્લીનચિટ સામે દાખલ અરજી SCએ ફગાવી

ઉદ્ધવ સરકારને ઝટકો, મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.