Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોનિયા વિચારે છે કે હું અનિયંત્રિત તોપ છું : મણિશંકર ઐયર

કોંગ્રેસ I.N.D.I.A.નું નેતૃત્વ કરવાનું ન વિચારે:આ ક્ષમતા મમતા બેનર્જીમાં છે

dharmendravaghela by dharmendravaghela
2024-12-24 11:51:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A બ્લોકનું નેતૃત્વ કરવાનું વિચારવું જોઈએ નહીં. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં અય્યરે આ વાત કહી.તેમણે કહ્યું, ‘મમતા બેનર્જીમાં ક્ષમતા છે અન્ય નેતાઓ પણ છે જે ગઠબંધનનું નેતૃત્વ કરી શકે છે. જે તેનું નેતૃત્વ કરવા માગે છે તેને કરવા દો.
મણિશંકર ઐયરે કહ્યું, મને ખબર નથી કે કોંગ્રેસ પાર્ટીને મારા વિશે શું પસંદ નથી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે હું અનિયંત્રિત તોપ છું, પરંતુ ગાંધી અને નેહરુની કોંગ્રેસમાં અનિયંત્રિત તોપોને ખૂબ જ ઉપયોગી ગણવામાં આવતા હતા. વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કોણ કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ એ છે કે કોંગ્રેસ અને તેના નેતાઓની સ્થિતિ હંમેશા મહત્વની રહેશે. એ જરૂરી નથી કે તે જ મહત્વનો પક્ષ હોય. તે વિપક્ષી ગઠબંધનમાં મહત્વનો પક્ષ રહેશે.
રાહુલ ગાંધી મારાથી 30 વર્ષ નાના છે. હું તેમના પિતા સાથે સંબંધ ધરાવતો હતો, તેથી રાહુલને લાગે છે કે હું તેમના પિતાની પેઢીનો છું. રાહુલ કોંગ્રેસના નેતા છે અને હું તેમનો અનુયાયી છું. તેથી મારે કબૂલ કરવું પડશે કે સક્રિય રાજકારણ માટે મારી ઉંમર ઘણી છે, પરંતુ મેં કોંગ્રેસ છોડી નથી. હું ક્યારેય કોંગ્રેસ છોડીશ નહીં, ખાસ કરીને ભાજપમાં જોડાવાનો નથી.

Tags: mani shankar aiyarsoniya gandhi
Previous Post

શિમલામાં રસ્તાઓ પર 3 ઇંચ બરફ: અટલ ટનલ પર 1000 વાહનો ફસાયા,

Next Post

અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો

અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો

ઇઝરાયેલે લીધી હમાસ નેતા હાનિયાના મોતની જવાબદારી

ઇઝરાયેલે લીધી હમાસ નેતા હાનિયાના મોતની જવાબદારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.