Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રયાગરાજ કુંભમાં મુલાયમ સિંહ યાદવની મૂર્તિ પર સંત સમાજમાં નારાજગી

રાજકારણીની પ્રતિમાને અહીં સ્થાન આપવું ભગવાન અને દેવતાઓનું અપમાન છે

dharmendravaghela by dharmendravaghela
2025-01-13 13:10:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહાકુંભ મેળા પરિસરમાં એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવની પ્રતિમાને લઈ વિવાદ સર્જાયો છે. આ પ્રતિમાને લઇને સંત સમુદાયોમાં નારાજગી જોવા મળી રહી છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શ્રદ્ધાના ઉત્સવમાં કરોડો ભક્તો પવિત્ર સ્નાન માટે કુંભ મેળા પરિસરમાં એકઠા થશે. આ મહાકુંભ મેળા પરિસરમાં એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવની પ્રતિમાને લઈ વિવાદ સર્જાયો છે. આ પ્રતિમાને લઇને સંત સમુદાયોમાં નારાજગી જોવા મળી રહી છે.
અભય ચૈતન્યસ્વામી મૌની મહારાજે મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપનાની વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સુત્રોની માનીએ તો તે મુજબ તેમણે કહ્યું કે, “આ પ્રતિમા મૂકવાનો કોઈ અર્થ નથી.” તેમણે આગળ જણાવ્યું કે ગંગાના કિનારે, આ શ્રદ્ધાસ્પદ સ્થળ પર દુર્ગા, કાલી અથવા અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત થવી જોઈએ, ન કે કોઈ રાજકારણીની. તેમના અનુસાર, રાજકારણીની પ્રતિમાને અહીં સ્થાન આપવું ભગવાન અને દેવતાઓનું અપમાન છે.

Tags: mahakumbhmulayam singh yadav statue
Previous Post

પહેલાં સ્નાનમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી

Next Post

અમરેલી લેટરકાંડ : સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દુધાતની અટકાયત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અમરેલી લેટરકાંડ : સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દુધાતની અટકાયત

અમરેલી લેટરકાંડ : સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દુધાતની અટકાયત

રજનીભાઇ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા ઓપન ભાવનગર ચિત્ર અને રંગપૂરણી હરોફઈ યોજાઈ

રજનીભાઇ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા ઓપન ભાવનગર ચિત્ર અને રંગપૂરણી હરોફઈ યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.