Thursday, February 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોહિલવાડમાં અષાઢી ઇનિંગ્સ ખેલતા મેઘરાજા : વલભીપુરમાં પોણા ત્રણ ઇંચ, ભાવનગરમાં પોણા બે ઇંચ વરસાદ

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર અભિષેક કરતા મેઘરાજા

jatinsanghvi by jatinsanghvi
2022-07-01 14:10:38
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter


જતીન સંઘવી : ભાવનગરમાં આજે બે વર્ષના અંતરાય બાદ ભક્તો સાથેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી જેમાં મેઘરાજાએ પણ હાજરી પુરાવી ભગવાન અને ભક્તો પર જળાભિષેક કર્યો હતો. ભાવનગર શહેરમાં આજે પોણા બે ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું.

ભાવનગર જિલ્લામાં મહુવાને બાદ કરતાં આજે દરેક તાલુકામાં મેઘરાજાએ મહેર કરી હતી. વલભીપુરમાં ધોધમાર પોણા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો, ઉમરાળા, તળાજા,ગારિયાધાર, પાલિતાણા, ઘોઘા, સિહોર અને જેસરમાં હળવા ભારે ઝાપટા વરસતા 6 થી લઇ 21 મી.મી. વરસાદ નોંધાયો છે.

આજે સવારથી લઇ સાંજના 6 વાગ્યા સુધીનો વરસાદ

Previous Post

હવે ભાવનગરમાં મળશે કોમર્શિયલ પાયલોટની ટ્રેનિંગ

Next Post

રથયાત્રામાં કોરોનાનો ફોલોટ્સ અને રાધા કૃષ્ણનું પાત્ર પ્રથમ ક્રમે વિજેતા

jatinsanghvi

jatinsanghvi

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નરમ વલણ : ૫૦૦ યુએસ ડોલરનો સમાન ખરીદવા માટેની શરતમાંથી ભારતને મુક્તિ

February 11, 2026
Next Post
રથયાત્રામાં કોરોનાનો ફોલોટ્સ અને  રાધા કૃષ્ણનું પાત્ર પ્રથમ ક્રમે વિજેતા

રથયાત્રામાં કોરોનાનો ફોલોટ્સ અને રાધા કૃષ્ણનું પાત્ર પ્રથમ ક્રમે વિજેતા

ભાજપનો પ્લાન સફળ! મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ

એકનાથ શિંદે ફરી એક વાર ગોવા પહોંચ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.