Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઠંડીના કારણે હૃદય રોગના હુમલા અને શ્વાસની બીમારીથી ચાર લોકોના મોત

તખ્તેશ્વર હાઈટ્સમાં રહેતી વૃધ્ધા અને સીતારામચોકના વૃદ્ધનુ છાતીમાં દુખાવાથી તો વાવડીની વૃદ્ધા અને કુંભારવાડાના વૃદ્ધનુ શ્વાસની બીમારીથી મોત

dharmendravaghela by dharmendravaghela
2025-01-15 13:50:53
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેર અને જિલ્લા ભરમાં છેલ્લા ચારેક દિવસથી ઠાણીનું પ્રમાણ ઘટેલું રહેવાના કારણે હૃદયરોગ અને શ્વાસની બીમારીવાળા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગઈકાલે ઉત્તરાયણના દિવસે પડેલી કાતિલ ઠંડીમાં ભાવનગરમાં ચાર વ્યક્તિઓના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા.
શહેરના ભરતનગર સીતારામ ચોક અર્બન સોસાયટીમાં રહેતા અજયભાઇ ચીમનભાઈ જેઠવાને તેના ઘરે છાતીમાં દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ જ્યાં ફરજ પણ તબીબે તેમને તપાસી મારાં ગયેલ જાહેર કાર્ય હતા. જયારે બીજા બનાવમાં ભરતનગર ચોકડી પાસે આવેલ તખ્તેશ્વર હાઈટ્સમાં રહેતા મંજુલાબેન રાવજીભાઈ સોલંકી ઉ.વ.57ને પણ તેના ઘરે છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક 108 મારફત સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી તણસા ખાતે રહેતા જમનાબેન વિઠ્ઠલભાઈ ચુડાસમા ઉ.વ.80 નામના વૃદ્ધાને રાત્રીના સમયે તેના ઘરે શ્વાસ ચડવા લગતા તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જયારે અન્ય એક બનાવમાં કુંભારવાડા માઢીયા રોડ ખાતે રહેતા જેન્તીભાઇ ભીખાભાઇ વાઘેલા ઉ.વ.65ને તેમના ઘરે શ્વાસ ચડવા લગતા તેમને પણ સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડાયેલજ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું આમ એકજ દિવસમાં શ્વાસ અને છાતીમાં દુખાવાથી ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.

Tags: bhavnagarmot
Previous Post

ચિત્રામાં પતંગની કાતિલ દોરીથી યુવાનનું ગળું ચિરાયુ, 40 ટાંકા લેવા પડ્યા

Next Post

ઉત્તરાયણના દિવસે મહત્તમ તાપમાન સીઝનનું સૌથી ઓછું 24.9 ડિગ્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાતમાં લાગશે કાશ્મીર જેવી ઠંડી: વધુ એક રાઉન્ડની આગાહી

ઉત્તરાયણના દિવસે મહત્તમ તાપમાન સીઝનનું સૌથી ઓછું 24.9 ડિગ્રી

ઉત્તરાયણમાં પતંગ રસિકોને પવનનો મળ્યો સારો સાથ

ઉત્તરાયણમાં પતંગ રસિકોને પવનનો મળ્યો સારો સાથ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.