Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કર્તવ્ય પથ પર પહેલીવાર એકસાથે 5 હજાર કલાકારોનું પર્ફોર્મન્સ

ફ્લાઇ પાસ્ટમાં અપાચે-રાફેલ જોવા મળ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-01-27 11:45:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રવિવારે 76માં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો હતો. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો ત્યાં મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. જેમાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો. આ વખતે ગણતંત્ર દિવસની થીમ ‘ગોલ્ડન ઈન્ડિયાઃ હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ’ હતી.
પરેડની શરૂઆત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. 300 કલાકારોએ સંગીતનાં સાધનો વગાડી પરેડ કાઢી હતી. ત્યારબાદ ઈન્ડોનેશિયાના સૈન્ય કર્મચારીઓની ટુકડી કર્તવ્ય પથ પરેડિંગ પર પસાર થઈ હતી. ભારતીય સેનાના જવાનોએ ભીષ્મ ટેન્ક, પિનાકા મલ્ટી લોન્ચર રોકેટ સિસ્ટમ સાથે કૂચ કરી. એરફોર્સ ફ્લાયપાસ્ટમાં 40 વિમાનોએ ભાગ લીધો હતો. જેમાં 22 ફાઈટર જેટ, 11 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 7 હેલિકોપ્ટર સામેલ હતા. અપાચે, રાફેલ અને ગ્લોબ માસ્ટર આ ફ્લાય પાસ્ટનો ભાગ હતા. પરેડમાં 15 રાજ્યો અને 16 મંત્રાલયોની ઝાંખીઓ જોવા મળી હતી. પ્રથમ વખત, 5 હજાર કલાકારોએ કર્તવ્ય પથ પર એક સાથે રજૂઆત કરી.

ગુજરાતનો ટેબ્લો જોઈ મોદીએ હાથ ઊંચો કર્યો

76મા પ્રજાસત્તાક દિવસના પર્વે ગૌરવવંતી ગુજરાતની વિરાસત અને વિકાસની ઝાંખી જોવા મળી. વડનગરના સોલંકીકાળના કીર્તિ તોરણના વારસાથી લઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સેમિ કન્ડક્ટર સુધીનો વિકાસ જોઈ વડાપ્રધાન મોદી હરાખાયા હતા. તેમણે કર્તવ્ય પથ પર ટેબ્લો આવતાં જ હાથ હલાવી અભિવાદન ઝીલ્યું હતું.

Tags: 5000 artist kartavya pathdelhi
Previous Post

હરિયાણા-પંજાબમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ

Next Post

દરેક મંદિર, મસ્જિદ, ચર્ચમાં રોજ રાષ્ટ્રગાન જરૂરી : ધીરેન્દ્ર શાસ્ત્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
દરેક મંદિર, મસ્જિદ, ચર્ચમાં રોજ રાષ્ટ્રગાન જરૂરી : ધીરેન્દ્ર શાસ્ત્રી

દરેક મંદિર, મસ્જિદ, ચર્ચમાં રોજ રાષ્ટ્રગાન જરૂરી : ધીરેન્દ્ર શાસ્ત્રી

આપની નવી સરકારમાં મનીષ સિસોદિયા ડેપ્યુટી સીએમ

આપની નવી સરકારમાં મનીષ સિસોદિયા ડેપ્યુટી સીએમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.