Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં વૃદ્ધ દંપતિ બેભાન થયા બાદ પતિનું મોત : ફૂડ પોઈઝનિંગની આશંકા

પતિ-પત્ની એક મહિનાથી દુધી-ગાજર અને બીટનું જ્યુસ પીતા હતા

dharmendravaghela by dharmendravaghela
2025-02-01 11:35:34
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના લિંબાયત વિસ્તારમાં જ્યુસ પીધા બાદ વૃદ્ધ દંપતિની અચાનક તબિયત લથડતા બેભાન થઈ ગયા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટૂંકી સારવાર દરમિયાન પતિનું મોતનું મોત થયું હતું જ્યારે પત્નીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વૃદ્ધ દંપતી છેલ્લા એક મહિનાથી રોજ દૂધી, ગાજર અને બીટનું જ્યુસ પીતા હતા. હાલ તો વૃદ્ધ દંપતિને ફુડ પોઈઝનિંગની અસર થવાની શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં આવેલા રવિઆશિષ એપાર્ટમેન્ટમાં 64 વર્ષીય રાજેન્દ્ર રામેશ્વરપ્રસાદ લખોટીયા પત્ની સાથે રહેતા હતા. પરિવારમાં એક પુત્રી છે. રાજેન્દ્રભાઈ હાલ નિવૃત્ત જીવન જીવતા હતા. સાંજે તેમની પત્ની મંજુલાબેન સાથે દૂધી, બીટ અને ગાજરનું જ્યુસ પીધુ હતું. બાદમાં બંનેની અચાનક તબિયત બગડતા બેભાન થઈ ગયા હતા. જેથી, સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજેન્દ્રને નવી સિવિલમાં લાવ્યા હતા.
સિવિલ લવાયેલા રાજેન્દ્રભાઈને ફરજ પરના ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. જયારે તેમની પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા એક મહિનાથી આ વૃદ્ધ દંપતી દૂધી, ગાજર અને બીટનું જ્યુસ પીતા હતા. સાંજે પણ તેમને જ્યુસ પીધું હતું. જેથી ફુડ પોઈઝનિંગની બંનેને અસર થઈ હોવાની શકયતા છે.

Tags: food poizanlimbayatsurat
Previous Post

વલસાડથી મળી મહારાષ્ટ્રના શિવસેનાના નેતાની લાશ

Next Post

બજેટ રજૂ થાય તે પહેલાં જ શેરબજારમાં તેજી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
બજેટ રજૂ થાય તે પહેલાં જ શેરબજારમાં તેજી

બજેટ રજૂ થાય તે પહેલાં જ શેરબજારમાં તેજી

230 કરોડના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં 4 આરોપીની ધરપકડ

230 કરોડના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં 4 આરોપીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.