Wednesday, June 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં વૃદ્ધ દંપતિ બેભાન થયા બાદ પતિનું મોત : ફૂડ પોઈઝનિંગની આશંકા

પતિ-પત્ની એક મહિનાથી દુધી-ગાજર અને બીટનું જ્યુસ પીતા હતા

dharmendravaghela by dharmendravaghela
2025-02-01 11:35:34
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના લિંબાયત વિસ્તારમાં જ્યુસ પીધા બાદ વૃદ્ધ દંપતિની અચાનક તબિયત લથડતા બેભાન થઈ ગયા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટૂંકી સારવાર દરમિયાન પતિનું મોતનું મોત થયું હતું જ્યારે પત્નીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વૃદ્ધ દંપતી છેલ્લા એક મહિનાથી રોજ દૂધી, ગાજર અને બીટનું જ્યુસ પીતા હતા. હાલ તો વૃદ્ધ દંપતિને ફુડ પોઈઝનિંગની અસર થવાની શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં આવેલા રવિઆશિષ એપાર્ટમેન્ટમાં 64 વર્ષીય રાજેન્દ્ર રામેશ્વરપ્રસાદ લખોટીયા પત્ની સાથે રહેતા હતા. પરિવારમાં એક પુત્રી છે. રાજેન્દ્રભાઈ હાલ નિવૃત્ત જીવન જીવતા હતા. સાંજે તેમની પત્ની મંજુલાબેન સાથે દૂધી, બીટ અને ગાજરનું જ્યુસ પીધુ હતું. બાદમાં બંનેની અચાનક તબિયત બગડતા બેભાન થઈ ગયા હતા. જેથી, સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજેન્દ્રને નવી સિવિલમાં લાવ્યા હતા.
સિવિલ લવાયેલા રાજેન્દ્રભાઈને ફરજ પરના ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. જયારે તેમની પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા એક મહિનાથી આ વૃદ્ધ દંપતી દૂધી, ગાજર અને બીટનું જ્યુસ પીતા હતા. સાંજે પણ તેમને જ્યુસ પીધું હતું. જેથી ફુડ પોઈઝનિંગની બંનેને અસર થઈ હોવાની શકયતા છે.

Tags: food poizanlimbayatsurat
Previous Post

વલસાડથી મળી મહારાષ્ટ્રના શિવસેનાના નેતાની લાશ

Next Post

230 કરોડના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં 4 આરોપીની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ઈરાન પરમાણુ હથિયારો છોડવા તૈયાર હોવાનો ટ્રમ્પનો દાવો

June 9, 2026
વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે
તાજા સમાચાર

વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે

June 9, 2026
POK માં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણમાં ૧૧ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

POK માં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણમાં ૧૧ લોકોના મોત

June 9, 2026
Next Post
230 કરોડના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં 4 આરોપીની ધરપકડ

230 કરોડના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં 4 આરોપીની ધરપકડ

પ્રયાગરાજ માટેના વિમાની ભાડામાં 50%નો ઘટાડો

પ્રયાગરાજ માટેના વિમાની ભાડામાં 50%નો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.