Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર

ગેરકાયદેસર ધાર્મિક દબાણો સામે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજુ કરવામાં આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-02-12 11:59:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં ગેરકાયદે ધાર્મિક દબાણો સામે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર વતી નિપૂણા તોરવણેએ હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધી 33 જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાઓમાંથી 127 અને કોર્પોરેશન વિસ્તારમાંથી 29 એમ કુલ 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર કરવામાં આવી છે. તેમજ 14 ધાર્મિક સંસ્થાને રીલોકેટ કરવામાં આવી છે.
જાહેર માર્ગ, બગીચા અથવા અન્ય જાહેર જગ્યા ઉપર આવેલ ગેરકાયદે ધાર્મિક બાંધકામ હોય તેની સામે ૪૫૮ નોટીસ ફટકારાઈ છે. આ સાથે ધાર્મિક આગેવાનો સાથે સમજાવટના ભાગરૂપે 826 બેઠક કરવામાં આવી છે. અનઅધિકૃત ધાર્મિક બાંધકામો મામલત કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યો હતો. અને પોલીસ કમિશનર ઉપરાંત જિલ્લા પોલીસ વડાને પણ કડક હાથે કામગીરી કરવા સૂચન કર્યું હતું. જ્યાં ગેરકાયદે સ્થળ ઉપર ડિમોલિશન ચાલતું હોય ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવા પણ કોર્ટે નિર્દેશ આપ્યો હતો. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે. જરૂર જણાય તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધવા પણ હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા.

Tags: dharmik demolitiongujarathighcourt
Previous Post

બોયફ્રેન્ડે લગ્નની ના કહેતા યુવતી હાઈટેન્શન લાઈન પર ચડી

Next Post

આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મોદી સ્ટેડિયમમાં અંતિમ મેચ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મોદી સ્ટેડિયમમાં અંતિમ મેચ

આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મોદી સ્ટેડિયમમાં અંતિમ મેચ

રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું નિધન

રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.