Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મોદી સ્ટેડિયમમાં અંતિમ મેચ

ઈંગ્લેન્ડ માટે શાખ બચાવવાની આ મેચ અંતિમ તક

dharmendravaghela by dharmendravaghela
2025-02-12 12:00:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 વન-ડે મેચની સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત પહેલી 2 મેચ જીતી સીરિઝ પર કબજો કરી ચૂક્યું છું. એવામાં તેનો લક્ષ્યાંક ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયારી મજબૂત કરવાનો રહેશે. ઈંગ્લેન્ડ માટે આ મેચ શાખ બચાવવાની અંતિમ તક રહેશે.
મેચ દરમિયાન હવામાન સારું રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. મહત્તમ તાપમાન 31 ડિગ્રી આસપાસ રહેશે, જ્યારે લઘુત્તમ 15 ડિગ્રી આસપાસ રહેશે. ભેજનું સ્તર 38% રહેશે. બીજી ઈનિંગ્સમાં ઝાકળની અસર જોવા મળી શકે છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે લાભદાયી રહે છે. અહીં બોલને સારો બાઉન્સ મળે છે, જે બોલર્સ માટે મદદરૂપ હોય છે. પિચ પર જુના બોલ વડે સ્પિનર્સને વધુ મદદ મળે છે. સ્ટેડિયમની બાઉન્ડ્રી મોટી હોવાને લીધે ચોગ્ગા-છગ્ગા ફટકારવા સરળ નથી હોતું. સિંગલ્સ-ડબલ્સ પર વધુ ધ્યાન આપે છે. જે પણ ટીમ ટોસ જીતશે, તે પહેલા બોલિંગનો વિકલ્પ પસંદ કરી શકે છે. વચ્ચેની ઓવર્સમાં સ્પિનર્સનો દબદબો રહેશે… મોદી સ્ટેડિયમની પિચ બેટર્સ અને બોલર્સ બંનેને માફક આવે છે. આ પિચ પર બાઉન્સ પણ રહે છે. પ્રારંભિક ઓવર્સમાં બોલર્સને સારો બાઉન્સ અને સ્વિંગ મળી શકે છે. જ્યારે વચ્ચેની ઓવર્સમાં સ્પિનર્સને સારી મૂવમેન્ટ મળશે. 270થી ઉપરનો સ્કોર કરવા પર ટીમ મજબૂત સ્થિતિમાં રહેશે.

Tags: 3rd odiAhmedabadindia vs england
Previous Post

રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર

Next Post

રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું નિધન

રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું નિધન

કેજરીવાલ- સંજય સિંહ પર એક્શન લેશે એન્ટી-કરપ્શન બ્યૂરો

કેજરીવાલ- સંજય સિંહ પર એક્શન લેશે એન્ટી-કરપ્શન બ્યૂરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.