Friday, August 22, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આવી સ્થિતિમાં સ્વર્ગ હાઉસફુલ થઈ જશે અને નર્ક સાવ ખાલી થઈ જશે

સાંસદ અફઝલ અંસારીએ મહાકુંભ અને શ્રદ્ધાળુઓની ઉડાવી મજાક

dharmendravaghela by dharmendravaghela
2025-02-14 11:50:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના ગાજીપુર લોકસભા બેઠક પરના સાંસદ અફઝલ અંસારીએ મહાકુંભ અને શ્રદ્ધાળુઓની મજાક ઉડાવી છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપી કહ્યું કે, કુંભમાં નહાવા માટે હોડ મચી છે. લોકો માને છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી તેઓને વૈકુંઠ મળી જશે, આવી સ્થિતિમાં સ્વર્ગ હાઉસફુલ થઈ જશે અને નર્ક સાવ ખાલી થઈ જશે.
તેમણે રવિદાસ જયંતી કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, ‘મહાકુંભમાં સ્નાન કરવાની હોડ મચી છે. એવું લાગે છે કે, દરેક સ્વર્ગમાં જશે, જેના કારણે હાઉસફુલ થઈ જશે અને નરક સંપૂર્ણ ખાલી રહેશે.’ તેમણે કહ્યું કે, મહાકુંભના કારણે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. યુવાઓ ટ્રેનોના કાચ તોડી રહ્યા છે, પોલીસ અસાહય જોવા મળી રહી છે. અંસારીએ મૌની અમાવસ્યાએ થયેલી નાસભાગનો ઉલ્લેખ કરી કહ્યું કે, લોકો કચડાઈને મરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વાંચલના બાહુબલી નેતા મુખ્તાર અંસારીના મોટા ભાઈ સાંસદ અફઝલ અંસારીએ બે મહિના પહેલા આવું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘મહાકુંભમાં ગાંજાની આખી માલગાડી ખપાઈ જશે. સાધુ-સંતો માત્ર ગાંજો પીવે છે.’ આ નિવેદન બાદ તેમના વિરુદ્ધ ગાજીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. હવે તેમણે ફરી મહાકુંભ અને શ્રદ્ધાળુઓ પર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.

Tags: afzal ansari mpmahakumbh
Previous Post

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ

Next Post

ટ્રમ્પે ભારત સહિત તમામ દેશો પર ટેરિફ લગાવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

USની મોસ્ટ વોન્ટેડ સિન્ડી રોડ્રિગ્ઝ સિંઘની ભારતમાંથી થઇ ધરપકડ
તાજા સમાચાર

USની મોસ્ટ વોન્ટેડ સિન્ડી રોડ્રિગ્ઝ સિંઘની ભારતમાંથી થઇ ધરપકડ

August 21, 2025
વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું,
તાજા સમાચાર

વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું,

August 21, 2025
વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત
તાજા સમાચાર

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત

August 21, 2025
Next Post
ટ્રમ્પે ભારત સહિત તમામ દેશો પર ટેરિફ લગાવ્યા

ટ્રમ્પે ભારત સહિત તમામ દેશો પર ટેરિફ લગાવ્યા

દિલ્હીના મોહલ્લા ક્લિનિક્સ બનશે ‘આરોગ્ય મંદિર’

દિલ્હીના મોહલ્લા ક્લિનિક્સ બનશે ‘આરોગ્ય મંદિર’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.