Saturday, November 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

રાજકોટમાં સર્વજ્ઞાતિય સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનાં નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો ફરાર

વર-કન્યા અને જાનૈયાઓ રઝળી પડ્યા, પોલીસે પહોંચી લગ્નવિધિ સંપન્ન કરવાની જવાબદારી ઉપાડી

dharmendravaghela by dharmendravaghela
2025-02-22 12:36:31
in Uncategorized, તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

રાજકોટમાં માનવતાને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. જેમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનાં નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ જતા વરરાજાઓ અને કન્યાઓ તેમજ જાનૈયા રઝળી પડ્યા હોવાનો આક્ષેપ લાગ્યા છે.અનેક પરિવારો લીલા તોરણ સાથે જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ દોડી ગઈ હતી. ડીસીપી દ્વારા સૌપ્રથમ આ તમામ લગ્નો સંપન્ન કરાવવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી અને લગ્નવિધિ શરૂ કરાવવામાં આવી હતી.


પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલી ADB હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનાં નામે 28 સર્વજ્ઞાતિય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઉઘરાવી લેવામાં આવ્યા હતા જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. જેના કારણે આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં હાલ પોલીસ દોડી આવી છે. અને સૌપ્રથમ જે લોકોના લગ્ન અટક્યા હોય તે લગ્નો પૂર્ણ કરાવવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
રાજકોટના એસીપી રાધિકા ભારાઈ, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતનો પોલીસ કાફલો લગ્નસ્થળ પર પહોંચ્યો હતો. આ સમયે કેટલાક વરઘોડિયા તો લીલાતોરણે પરત ચાલ્યા ગયા હતા. પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્નવિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી અને જે વરઘોડિયા પરત ગયા હતા તેઓને બોલાવ્યા હતા અને લગ્નવિધિ શરૂ કરાવી હતી.
——-

Tags: aayojako fararRajkotsamuh lagn
Previous Post

મહાકુંભમાં મહાશિવરાત્રીના અંતિમ સ્નાનની તૈયારી

Next Post

ભાવનગરની બળવંત પારેખ વિજ્ઞાન નગરી ખાતે વિજ્ઞાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર શહેર – જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા યોજાશે
તાજા સમાચાર

ભાવનગર શહેર – જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા યોજાશે

November 14, 2025
બિહારમાં એનડીએ જીત તરફ કૂચ – જેડીયુ અને ભાજપની 190 બેઠક પર લીડ
તાજા સમાચાર

બિહારમાં એનડીએ જીત તરફ કૂચ – જેડીયુ અને ભાજપની 190 બેઠક પર લીડ

November 14, 2025
ખેડૂતોએ ફરી ચળવળ શરૂ કરતા અમૃતસર-દિલ્હી હાઇવે પર શંભુ બોર્ડર બંધ કરવામાં આવી
તાજા સમાચાર

ખેડૂતોએ ફરી ચળવળ શરૂ કરતા અમૃતસર-દિલ્હી હાઇવે પર શંભુ બોર્ડર બંધ કરવામાં આવી

November 14, 2025
Next Post
ભાવનગરની બળવંત પારેખ વિજ્ઞાન નગરી ખાતે વિજ્ઞાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

ભાવનગરની બળવંત પારેખ વિજ્ઞાન નગરી ખાતે વિજ્ઞાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

ભાવનગરમાંથી LCBએ ચોરી કરેલ વાહનો સાથે બે શખ્સને ઝડપી લીધા

ભાવનગરમાંથી LCBએ ચોરી કરેલ વાહનો સાથે બે શખ્સને ઝડપી લીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.