Tag: Rajkot

મારી ભૂલ છે મોદી સામે આક્રોશ શા માટે? જાહેર મંચ પરથી રૂપાલાની ફરી ક્ષત્રિય સમાજને વિનંતી

મારી ભૂલ છે મોદી સામે આક્રોશ શા માટે? જાહેર મંચ પરથી રૂપાલાની ફરી ક્ષત્રિય સમાજને વિનંતી

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ આજે પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ...

સમાજે ઉદાર દિલ રાખી માફી આપી દેવી જોઈએ

સમાજે ઉદાર દિલ રાખી માફી આપી દેવી જોઈએ

રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં નિવેદન બાદ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. રૂપાલાનાં વિરોધ વચ્ચે રાજકોટનાં રાજવી માંધાતાસિંહે ક્ષત્રિય ...

ચૂંટણીપંચે વિવાદાસ્પદ ભાષણના મુદ્દે રૂપાલાને આપી ક્લીનચિટ આપી

ચૂંટણીપંચે વિવાદાસ્પદ ભાષણના મુદ્દે રૂપાલાને આપી ક્લીનચિટ આપી

ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને ક્ષત્રિયો અંગે વિવાદાસ્પદ ભાષણના મુદ્દે ચૂંટણીપંચની ક્લીનચિટ મળી ગઈ છે. આમ કેન્દ્રીય મંત્રી રૂપાલા ...

મારી કોઈ ભૂમિકા સાબિત થશે તો જાહેર જીવન છોડી દઈશ

મારી કોઈ ભૂમિકા સાબિત થશે તો જાહેર જીવન છોડી દઈશ

પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ મામલે ભાજપના પ્રદેશ ...

વિવાદ શાંત પાડવા મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ મેદાને

વિવાદ શાંત પાડવા મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ મેદાને

લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે જ વિવાદાસ્પદ વિધાનોનો વિવાદ વધુને વધુ સ્ફોટક બની રહ્યો ...

પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કુંડારિયા કરી શકે છે ઉમેદવારી ?

મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી. મોહન કુંડરિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે

રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરતાં ક્ષત્રિયો નારાજ થયા હતા. છેલ્લા ઘણા ...

પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કુંડારિયા કરી શકે છે ઉમેદવારી ?

પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કુંડારિયા કરી શકે છે ઉમેદવારી ?

લોકસભા ચૂંટણીને લઇ રાજકિય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર બીજેપી રૂપાલાને બદલી શકે છે. વિવાદીત ટીપ્પણી બાદ ...

‘વિકસિત ભારત મોદીની ગેરેન્ટી’ C.R.પાટીલે પ્રચાર રથોનું કર્યું ફ્લેગ ઓફ

કોંગ્રેસની તાકાત તોડવા ભાજપમાં પ્રવેશ અપાયો – પાટિલે કર્યો ઘટસ્ફોટ

ભાજપને આ વખતે છત આસાન લાગે છે છતાં કોંગ્રેસના નેતાઓનો ભરતી મેળો યોજ્યો જેનાથી ભાજપના જ નેતાઓ નારાજ થયા છે ...

કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ સ્વસ્થ : હોસ્પિટલમાંથી રજા અપાઇ

કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ સ્વસ્થ : હોસ્પિટલમાંથી રજા અપાઇ

ગુજરાતના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ બ્રેઇનસ્ટ્રોકની સારવાર બાદ હવે સ્વસ્થ થઇ જતા આજે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી ...

Page 1 of 6 1 2 6