Monday, October 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

સુરતથી યુવતીને પાલીતાણાના રાણપરડા ગામે લાવી પિતા અને કાકાએ મોતને ઘાટ ઉતારી બારોબાર અંતિમ સંસ્કાર કરી નાખ્યાં : ભોગગ્રસ્ત યુવતીના નાનાએ પોલીસમાં ભાંડો ફોડ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-03-13 12:11:31
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના પાલીતાણાના રાણપરડા ગામે ઘટી છે, યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં પરિવારના વડીલોએ તેનો સ્વીકાર નહિ કરી અને યુવતીને સુરતથી વતનના ગામમાં લાવી મોતને ઘાટ ઉતારી દઈ અને મૃતદેહના અગ્નિ સંસ્કાર પણ કરી નાખ્યાં હતાં. આ સમગ્ર ઘટનાક્રમ યુવતીની નાની બહેનની નજર સામે જ બન્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ જાણે કશું બન્યું જ નથી તેમ યુવતીના પિતા પરત સુરત જતાં થયા હતા જ્યારે તેનો કાકા ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે યુવતીના નાના એ પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે એન્ડ હવે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઇ છે.
ચકચારી ઘટનાની મળતી વિગતો પ્રમાણે પાલિતાણા તાલુકાના રાણપરડા ગામના જલ્પાબેન દિપકભાઈ રાઠોડ (ઉ.વ.૧૯) અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ યુવતીના પરિવારને થતાં ગત તા.૭મી માર્ચના રોજ સવારે ૭ થી ૮ કલાકના અરસામાં યુવતીના ઘરે તેણી કાકા ભાવસંગ ઉર્ફે લાલજી ધીરૂભાઈ રાઠોડે જાપટ અને મારમારી તથા યુવતીના પિતા દિપક ધીરૂભાઈ રાઠોડે તેમની દિકરીનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું અને બાદમાં યુવતીના મૃતદેહને રાણપરડા ગામના સ્મશાનમાં સળગાવી દીધો હતો. બનાવ અંગે યુવતીના નાના પોપટભાઈ મનજીભાઈ ગોહિલ (રહે.સાંઢખાખરા, તા.ગારિયાધાર)એ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં દિપક ધીરૂભાઈ રાઠોડ અને ભાવસંગ ઉર્ફે લાલજી ધીરૂભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પાલિતાણા ગ્રામ્ય પોલીસે હત્યા, પુરાવાના નાશ કરવા, મારમારવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Tags: hatyapalitanaranparadayuvati
Previous Post

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

Next Post

ભાવનગરમાં મસ્તરામ બાપા મંદિરથી સીદસર જવાના રોડ પરથી દબાણો તોડી પાડવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
ભાવનગરમાં મસ્તરામ બાપા મંદિરથી સીદસર જવાના રોડ પરથી દબાણો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરમાં મસ્તરામ બાપા મંદિરથી સીદસર જવાના રોડ પરથી દબાણો તોડી પાડવામાં આવ્યા

ધુળેટી પર્વને અનુલક્ષીને ભાવનગરમાં ગુલાલ, રંગો તથા પીચકારીનું વેચાણ

ધુળેટી પર્વને અનુલક્ષીને ભાવનગરમાં ગુલાલ, રંગો તથા પીચકારીનું વેચાણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.