Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રિયાધ એરમાં 14 લાખ ભારતીયોએ નોકરી માટે કરી અરજી

રિયાદ એરમાં હાલમાં માત્ર 500નો જ સ્ટાફ

dharmendravaghela by dharmendravaghela
2025-03-15 11:16:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવી એરલાઇન રિયાધ એરના ચીફ એક્ઝિક્યુટિવ ટોની ડગ્લાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે એરલાઇનને છેલ્લા બે વર્ષમાં 14 લાખ નોકરીઓની અરજીઓ ભારતીયો તરફથી મળી છે. રિયાધ એરમાં નોકરી માટે અરજી કરનારાઓમાં ભારતીયો મોખરે છે.
ડગ્લાસે એરલાઇનમાં નોકરીઓ માટે અરજદારોની સંખ્યા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. રિયાદ એરમાં હાલમાં માત્ર 500નો સ્ટાફ જ છે, જેમાં 36 કેબિન ક્રૂ સભ્યો અને 36 પાઇલટોનો સમાવેશ થાય છે. સીઈઓએ કહ્યું કે ‘રિયાધમાં હવાઈ સેવાઓની ભારે અછત છે. દ્વિપક્ષીય હવાઈ સેવા કરારોના કિસ્સામાં કોઈ અવરોધો નથી. 2023માં ભારતથી સાઉદી અરેબિયા જતા પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. ડાયરેક્ટ ફ્‌લાઈટ માટે અમે ટૂંક સમયમાં અમારી ફ્‌લાઇટ્‌સ સેવા શરૂ કરીશું.’ રિયાધ સ્થિત આ એરલાઇન 2025ના અંતમાં કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે. તેણે બોઇંગ પાસેથી 72 બી787 વાઇડબોડી એરક્રાફ્‌ટ અને એરબસ પાસેથી 60 એ320 નીઓ નેરોબોડી એરક્રાફ્‌ટનો ઓર્ડર આપ્યો છે.

Tags: indiansjob aplicationriyadh air
Previous Post

મૃત્યુનોંધ 13-03-25

Next Post

અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં મારામારી : પાંચને ઈજા, એકની હાલત ગંભીર

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં મારામારી : પાંચને ઈજા, એકની હાલત ગંભીર

અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં મારામારી : પાંચને ઈજા, એકની હાલત ગંભીર

પૂરપાટ દોડતી કારે એક પછી એક 3 ઈ-રીક્ષા ફંગોળી નાખી, 7ના દર્દનાક મોત

પૂરપાટ દોડતી કારે એક પછી એક 3 ઈ-રીક્ષા ફંગોળી નાખી, 7ના દર્દનાક મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.