Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દંતેવાડા-બીજાપુર બોર્ડર પર 5 નક્સલીઓ માર્યા ગયાના સમાચાર

લગભગ 500 જવાનો દ્વારા મોટા કેડર્સનો ઘેરાવ, 3ના મૃતદેહ અને હથિયારો જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2025-03-25 12:04:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર-નારાયણપુર જિલ્લાની બોર્ડર પર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 5થી વધુ નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. 3ના મૃતદેહ મળી આવ્યા છે. નક્સલીઓના મોટા કેડરની હાજરી અંગેની માહિતીના આધારે, લગભગ 500 જવાનો મુખ્ય વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યુ છે. સવારે 8 વાગ્યાથી ગોળીબાર ચાલુ છે.
પોલીસને માહિતી મળી હતી કે ઇન્દ્રાવતી નદીની પેલે પાર મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ભેગા થયા છે. આ આધારે, ઓપરેશન માટે એક દિવસ પહેલા જ દંતેવાડા અને બીજાપુરથી જવાનોએ ઓપરેશન હાથ ધર્યું છે. આજે, 25 માર્ચની સવારે, જવાનોનું નક્સલીઓ સાથે એન્કાઉન્ટર થયું. સૂત્રો કહી રહ્યા છે કે ફોર્સે નક્સલવાદીઓને ઘેરી લીધા છે. પરંતુ આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દંતેવાડાના એસપી ગૌરવ રાય અને એએસપી આરકે બર્મન કહે છે કે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટર બંધ થયા પછી અને સર્ચ ઓપરેશન પૂર્ણ થયા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
ચાર દિવસ પહેલા દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદ પર બે એન્કાઉન્ટરમાં ફોર્સે 30 નક્સલીઓને ઠાર કર્યા હતા. દંતેવાડા-બીજાપુર બોર્ડર પર 26 અને કાંકેરમાં 4 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. નક્સલવાદીઓને તેમના TCOC (ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેઈન) મહિનામાં જ ઠાર કરવામાં આવ્યા છે.

Tags: dantevada bijapur bordernaxali encounter
Previous Post

રાજસ્થાનમાં તાપમાન 41 ડિગ્રીને પાર

Next Post

ગેરકાયદેસર રીતે કબજો કરેલો જમ્મુ-કાશ્મીરનો ભાગ પાકિસ્તાને ખાલી કરવો પડશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ગેરકાયદેસર રીતે કબજો કરેલો જમ્મુ-કાશ્મીરનો ભાગ પાકિસ્તાને ખાલી કરવો પડશે

ગેરકાયદેસર રીતે કબજો કરેલો જમ્મુ-કાશ્મીરનો ભાગ પાકિસ્તાને ખાલી કરવો પડશે

અમેરિકાએ એક દિવસમાં 1000 ગોલ્ડન વિઝા વેચ્યા

અમેરિકાએ એક દિવસમાં 1000 ગોલ્ડન વિઝા વેચ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.