Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

PM નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસની મંત્રણા સફળ રહી ; સુપ્રદીપ ચકમા

હું બને દેશો વચ્ચેના સંબંધો આગળ વધશે તેમ ગંભીર રીતે માનું છું, બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકારનો દાવો,

dharmendravaghela by dharmendravaghela
2025-04-17 11:58:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશની વચગાળાની સરકારના એક અન્ય સલાહકાર સુપ્રદીપ ચકમાએ કહ્યું હતું કે બેંગકોકમાં તાજેતરમાં યોજાયેલી બિમસ્ટેક શિખર પરિષદ સમયે નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે સફળ મંત્રણા યોજાઈ હતી.આ સાથે ચકમાએ કહ્યું હતું કે આ મંત્રણા ખરેખર સારૂં પરિણામ લાવશે. તેઓે બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય-સંગ્રામને પણ યાદ કરતાં કહ્યું કે બાંગ્લાદેશની આઝાદીના સમયથી બંને દેશો વચ્ચે મધુર સંબંધો રહ્યા છે.
એક અહેવાલ અનુસાર ચકમાએ આ પ્રમાણે કહેતાં જણાવ્યું હતું કે આ મંત્રણા દરમિયાન બંને નેતાઓ હાથમાં હાથ મિલાવી દેશને પ્રગતિના પંથે લઇ જવા એકમત થયા હતા.ચકમાએ વધુમાં કહ્યું કે હું બને દેશો વચ્ચેના સંબંધો આગળ વધશે તેમ ગંભીર રીતે માનું છું અને તે મંત્રણાઓ ફળદાયી પણ નિવડશે તે નિશ્ચિત છે. તેઓએ વધુમાં કહ્યું બાંગ્લાદેશની બહુમતી (મુસ્લીમો) એ લઘુમતિ (હિન્દુઓ વ.) પ્રત્યે તેઓનું વલણ બદલવું જ જોઇએ. જે હવે ધીમે ધીમે બદલાઈ પણ રહ્યું છે. વિશ્લેષકો કહે છે કે એવું બન્યું જ હશે કે યુનુસની ચીનયાત્રા દરમિયાન તેઓને સારો પ્રતિભાવ નહી મળ્યો હોય. માલદીવના પ્રમુખને પણ આવો જ અનુભવ થયો હતો. બીજી તરફ મોહમ્મદ યુનુસને હવે ભાન આવ્યું છે કે ભારત સાથે સંબંધો બગાડવાથી તેને વ્યાપારમાં ભારે મોટી ખાધ પડે તેમ છે. તેથી રહી રહીને યુનુસ વાસ્તવિક્તા સમજ્યા છે, તેથી ભારત સાતે સંબંધો સુધારે છે.

Tags: Bangladeshmodi younus mitsupradip chakama
Previous Post

નડ્ડાની જગ્યાએ કોણ? એક અઠવાડિયામાં લેવાઈ શકે છે નિર્ણય

Next Post

કોંગ્રેસે જ ED બનાવી, આજે તેઓ જ મુશ્કેલીમાં મુકાયા : અખિલેશ યાદવ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કોંગ્રેસે જ ED બનાવી, આજે તેઓ જ મુશ્કેલીમાં મુકાયા : અખિલેશ યાદવ

કોંગ્રેસે જ ED બનાવી, આજે તેઓ જ મુશ્કેલીમાં મુકાયા : અખિલેશ યાદવ

શનિવારની બપોર સુધીમાં તમામ બંધકોને મુક્ત કરો, નહીં તો બધું બરબાદ થઈ જશે ; ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી ચેતવણી

અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની જરૂર જ નહીં રહે ; ટ્રમ્પનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.