Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદથી હજ યાત્રાની સ્પેશિયલ ફ્લાઇટનું શિડ્યુલ જાહેર

2025માં હજ યાત્રીની સંખ્યામાં વધી અને ખર્ચ ઘટ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-05-02 11:47:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં હજ યાત્રીઓની ફ્લાઈટનું નવું શેડ્યુલ જાહેર થયું છે. અમદાવાદથી ઉપડતી ફ્લાઇટનું આ શેડ્યુલ 2મેથી 30 મે સુધીનું જાહેર કરાયું છે. હજ યાત્રીઓ માટે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે હજ યાત્રિકો માટે ખર્ચમાં ઘટાડો અને હજના ક્વોટામાં વધારો થયો છે.
ગુજરાત રાજ્યના હજયાત્રીઓ માટે હજની ફ્લાઈટનું શિડયુલ આવી ગયું છે. 2 મે, 2025થી 30 મે, 2025 સુધી હજ યાત્રાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી રવાના થશે. આ વર્ષે ફ્લાઈટો હજ માટે અમદાવાદ એરપોર્ટથી રવાના થશે. જેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2023માં અમદાવાદથી હજ યાત્રાએ જતાં યાત્રિકોનો કુલ ખર્ચ રૂપિયા 3,72,824 હતો અને યાત્રિકોની સંખ્યા 9,000 હતી જ્યારે વર્ષ 2024માં કુલ ખર્ચ ઘટીને રૂપિયા 3,32,700 થયો અને યાત્રિકોની સંખ્યા વધીને 10,000 થઈ હતી. ચાલુ વર્ષ 2025માં કુલ ખર્ચ વધુ ઘટીને રૂપિયા 3,24,650 થયો અને યાત્રિકોની સંખ્યા વધીને 13,000 થઈ છે.
વર્ષ 2025માં હજ પર જવાનું આયોજન કરી રહેલા યાત્રાળુઓએ હવે વધુ કડક નિયમોનું પાલન કરવું પડશે, નહીં તો તેમને ભારે દંડ ચૂકવવો પડી શકે છે. સાઉદી અરેબિયા સરકારે 2025ની હજ યાત્રા માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ મુજબ જો કોઈ વ્યક્તિ સત્તાવાર પરવાનગી વિના હજ યાત્રા કરતો જોવા મળશે અથવા આવા વ્યક્તિઓને મદદ કરશે તો તેને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ યાત્રાળુ માન્ય પરમિટ વિના પકડાય છે, તો તેને ₹4.5 લાખ સુધીનો ભારે દંડ ભરવો પડી શકે છે. આ નિયમ એવા બધા વિઝાધારકોને પણ લાગૂ પડશે જેઓ સત્તાવાર પરવાનગી વિના નિર્ધારિત સમયગાળામાં મક્કા અથવા અન્ય પવિત્ર સ્થળોએ પ્રવેશવાનો પ્રયાસ કરે છે.

Tags: Ahmedabadhaj yatra flight schedule
Previous Post

કેદારનાથ ધામના કપાટ ખુલ્યા

Next Post

દિલ્હી-UP-છત્તીસગઢમાં વરસાદ અને વીજળીથી 10નાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
દિલ્હી-UP-છત્તીસગઢમાં વરસાદ અને વીજળીથી 10નાં મોત

દિલ્હી-UP-છત્તીસગઢમાં વરસાદ અને વીજળીથી 10નાં મોત

પૂર્વ RAW ચીફ અલોક જોશી NSABના અધ્યક્ષ બન્યા

પૂર્વ RAW ચીફ અલોક જોશી NSABના અધ્યક્ષ બન્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.