Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોનિયા ગાંધીની તબિયત લથડી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

dharmendravaghela by dharmendravaghela
2025-06-16 13:01:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સોનિયા ગાંધીની તબિયત ખરાબ થઈ રહી હતી, તેમની અગાઉ શિમલામાં સારવાર કરવામાં આવી હતી. તેમની ઉંમર 78 વર્ષ છે.
સર ગંગા રામ હોસ્પિટલે એક નિવેદન જાહેર કરીને સોનિયાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. હોસ્પિટલે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેટની સમસ્યાને કારણે તેમને ગેસ્ટ્રો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે. અગાઉ, 7 જૂનના રોજ પણ સોનિયા ગાંધીની તબિયત બગડી હતી, તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બાદમાં તેમને રજા આપવામાં આવી હતી. એ સમયે કહેવામાં અવાયું હતું કે નિયમિત આરોગ્ય તપાસ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં. તે સમયે, હિમાચલ પ્રદેશના આરોગ્ય પ્રધાન ધની રામ શાંડિલે કહ્યું હતું કે, ‘હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદને કારને સોનિયા ગાંધીને શિમલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે, તેમનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે. આ ફક્ત એક નિયમિત તપાસ હતી અને ચિંતા કરવાની કોઈ વાત નથી.

Tags: Congressdelhisoniya gandhi health
Previous Post

વીજળી પડતા યુપીમાં 13, મહારાષ્ટ્રમાં નવનાં મોત

Next Post

તળાજાના પૂર્વ નગરસેવકની મહુવામાં હત્યા કરનાર આરોપીની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
તળાજાના પૂર્વ નગરસેવકની મહુવામાં હત્યા કરનાર આરોપીની ધરપકડ

તળાજાના પૂર્વ નગરસેવકની મહુવામાં હત્યા કરનાર આરોપીની ધરપકડ

G7 સમિટ: PM મોદી કેનેડા પહોંચ્યા

G7 સમિટ: PM મોદી કેનેડા પહોંચ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.