Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સિંધુનાં જળ માટે પાકિસ્તાનની ફરી યુદ્ધ કરવાની ધમકી, છ નદીઓનાં જળ છીનવી લેશું

ઑપરેશન સિંદૂર વિષે પણ હળાહળ જુઠ્ઠું બોલતાં બિલાવલ ભુટ્ટોએ કહ્યું : આપણે તે યુદ્ધમાં 'વિજયી' થયાં છીએ

dharmendravaghela by dharmendravaghela
2025-06-24 12:02:27
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભૂટ્ટો ઝરદારીએ સિંધુ-જળ-સમજૂતિ અંગે લુખ્ખી ધમકી આપી છે.

પાકિસ્તાનની સમવાયતંત્રી સંસદ, નેશનલ-એસેમ્બલીમાં તેઓએ કહ્યું કે જો તે સમજૂતીને ભારત અમલી

નહીં કરે તો આપણે એક વધુ યુદ્ધ માટે પણ તૈયાર છીએ. ‘ઓપરેશન-સિંદૂર’ અંગે પણ હળાહળ જુઠ્ઠું

બોલતાં તેમણે કહ્યું કે, આપણે તે યુદ્ધમાં વિજયી થયાં છીએ. જો સિંધુ-જળ-સંધિ ભારત અમલી નહી કરે

તો આપણે ભારત સાથે યુદ્ધ કરીશું અને અન્ય ૩ નદીઓનાં જળ છીનવી લેશું. તે નદીઓનાં જળ

વાપરવા માટે પાકિસ્તાને, ભારતને મંજૂરી આપી છે.
બિલાવલે આગળ કહ્યું કે, ભારત કહે છે કે, સિંધુ સમજૂતી ખતમ થઈ ગઈ છે. પરંતુ તે સમજૂતી તો વર્લ્ડ

બેન્કે કરાવી હતી. તેની ઉપર ભારતે પ્રતિબંધ મુક્યો છે. પરંતુ તે ગેરકાયદે છે. ભારત જો નહીં માને તો

આપણે ભારત સાથે યુદ્ધ કરીશું અને ભારતની ૩ નદીઓનાં જળ અટકાવી દેશું. આમ ભારત પાસે એક

પણ નદીનાં જળ નહીં રહે.
ઑપરેશન સિંદૂર વાસ્તવિકતા જ ફેરવી નાથી તેમણે. પાકિસ્તાની સમવાયમંત્રીએ સંસદમાં આગળ કહ્યું :

આપણે તેમાં વિજયી થયા હતા, આપણું લશ્કર અને એરફોર્સ ઘણાં જ સક્ષમ અને બળવાન છે. ભારતની

ટીકા જ કરવી. તે તેઓનું એક માત્ર ધ્યેય હોય, તેવી રીતે તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારત

ફાવતું નથી, આઈએમએફ દ્વારા પાકિસ્તાનને અપાનારી લોન રોકવા તેણે પ્રયત્નો કર્યા પણ તેમાં નિષ્ફળ

રહ્યું. પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાના તેના પ્રયત્નો નિષ્ફળ ગયા.
ભૂટ્ટો તે ભૂલી ગયા કે, પાકિસ્તાન સીધું ચીનના ખોળામાં બેસી ન જાય તેથી જ અમેરિકાએ પાકિસ્તાનને

આઈએમએફની લોન અપાવી હતી. તેમજ રાજકીય ક્ષેત્રે તે ચીનનું પાલતુ બની ન જાય તેથી તેને

આતંકી-રાષ્ટ્ર જાહેર કરાયું નહીં.

 

 

Tags: bilaval bhuttapakistansindhu water treaty
Previous Post

સીરિયાના ચર્ચમાં આત્મઘાતી હુમલો 20ના મોત

Next Post

ભારતમાં રાંધણગેસની અછત સર્જાવાની શક્યતા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ભારતમાં રાંધણગેસની અછત સર્જાવાની શક્યતા

ભારતમાં રાંધણગેસની અછત સર્જાવાની શક્યતા

ગુજરાતના 31 જિલ્લામાં નોંધાયો વરસાદ, સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાતના 31 જિલ્લામાં નોંધાયો વરસાદ, સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.