Monday, June 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વરસાદે હિમાચલ પ્રદેશમાં ભારે તારાજી સર્જી, 37 લોકોના મોત,

રાજ્યમાં ભારે વિનાશ વચ્ચે સંપતિને ₹400 કરોડનું નુકસાન, મૃત્યુઆંક પણ વધવાની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2025-07-04 11:59:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં પૂરને કારણે

તારાજી સર્જાઈ છે. આ વર્ષે પણ સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે અને

કિનારા તોડીને વહી રહી છે, આ ઉપરાંત ઠેરઠેર ભૂસ્ખલનને કારણે પણ ભારે નુકશાન થયું છે. અહેવાલ

મુજબ રાજ્યમાં 37 લોકોના મોત થયા છે અને રાજ્યમાં વ્યાપક વિનાશ સર્જાયો છે. હિમાચલ પ્રદેશ સ્ટેટ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના જણાવ્યા અનુસાર, 400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને નુકસાન થયું

છે, અને બચાવ કામગીરી ચાલી રહી છે, મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગએ 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. કેટલાક પ્રદેશોમાં ભારે

વરસાદ પાડવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાને સૌથી વધુ અસર

પહોંચી છે. મંડીના થુનાગ સબડિવિઝનમાં વિનાશ સર્જાયો છે, જ્યાં રોડ-રસ્તા ધોવાઈ ગયા છે, અને

વીજળી અને પાણીના પુરવઠા જેવી જીવનજરૂરીયાત સર્વિસ ખોરવાઈ ગઈ છે.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના વરિષ્ઠ અધિકારીએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “અમારી

સિસ્ટમમાં નોંધાયેલા મુજબ અત્યાર સુધીમાં ₹400 કરોડથી વધુનું નુકસાન થયું છે. પરંતુ વાસ્તવિક

નુકસાન ઘણું વધારે હોવાની શક્યતા છે. હાલમાં અમારું પ્રાથમિક ધ્યાન સર્ચ, રેસ્ક્યુ અને રિસ્ટોરેશન પર

છે.”

Tags: damageheavy rain floodhimachal pradesh
Previous Post

ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન લંબાવ્યા, ઓગસ્ટમાં જવું પડશે જેલમાં

Next Post

કામદારો ૯ના બદલે ૧૨ કલાક કામ કરી શકશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે
તાજા સમાચાર

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

June 20, 2026
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
Next Post
કામદારો ૯ના બદલે ૧૨ કલાક કામ કરી શકશે

કામદારો ૯ના બદલે ૧૨ કલાક કામ કરી શકશે

કેપ્ટન શુભમન ગિલઃ બ્રિટિશરોની ધરતી પર એશિયાનો શહેનશાહ

કેપ્ટન શુભમન ગિલઃ બ્રિટિશરોની ધરતી પર એશિયાનો શહેનશાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.