Saturday, July 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉધમપુર નજીક અકસ્માતમાં 5 અમરનાથ યાત્રીઓને ઇજા

dharmendravaghela by dharmendravaghela
2025-07-18 12:00:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જોકે, આ

દરમિયાન આ વખતે યાત્રાના અનેક અક્સ્મતો થઈ રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે ઉધમપુર નજીક

એક રોડ અકસ્માત થયો છે. જેમાં પાંચ અમરનાથ યાત્રીઓને ઈજા પહોંચી છે.
આ રોડ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ઉધમપુરના બટ્ટલ બલ્લીયા નજીક આજે સવારે અમરનાથ

યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુ ભરેલી કારને એક ટ્રકે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં પાંચ અમરનાથ

યાત્રીઓ ઘાયલ થયા છે. જયારે ઉધમપુર સ્થિત સુરક્ષાના તૈનાત આરપીએફ 137 બટાલીયનના

કરતારસિંહે જણાવ્યું હતું કે આ કારમાં આઠ લોકો સવાર હતા જેમાંથી પાંચ લોકો ઘાયલ થયા છે. તેમને

હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમની હાલત સારી છે.

Tags: accident udhampurJ&K
Previous Post

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા

Next Post

બ્રિટનમાં 16 વર્ષની ઉંમરે મતદાનનો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી
તાજા સમાચાર

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી

July 18, 2025
મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી
તાજા સમાચાર

મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી

July 18, 2025
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી
Uncategorized

દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી

July 18, 2025
Next Post
બ્રિટનમાં 16 વર્ષની ઉંમરે મતદાનનો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર

બ્રિટનમાં 16 વર્ષની ઉંમરે મતદાનનો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાના કેન્દ્ર સરકારે આપ્યા સંકેત!

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાના કેન્દ્ર સરકારે આપ્યા સંકેત!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.