Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શેરબજારમાં 30% નફાની લાલચ આપી.2.89 કરોડનું સાયબર ફ્રોડ

21 વખતમાં અલગ અલગ ખાતાના નાણા જમા કરાવ્યા, નિવૃત પ્રોફેસરે ફરિયાદ નોંધાવી

dharmendravaghela by dharmendravaghela
2025-07-25 11:47:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં ઇન્ટરનેટના વધેલા વ્યાપ સાથે સાયબર ક્રાઈમના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં પણ

શેરબજારના માધ્યમથી ટૂંકા ગાળામાં વધુ નાણા કમાવવાની લાલચમાં લોકો છેતરાઈ રહ્યા છે. આવો જ

એક કિસ્સો ઉત્તરપ્રદેશના નોઈડામાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાયબર ઠગોએ શેર બજારમાં 30 ટકા

નફાની લાલચ આપીને નિવૃત પ્રોફેસરને 2. 89 કરોડનો ચુનો લગાવ્યો છે. પોલીસે આ અંગે ફરિયાદ

નોંધીને તપાસ હાથ ધરી છે.
નોઈડાના સાયબર ક્રાઈમના નાયબ પોલીસ અધિક્ષક પ્રીતિ યાદવના જણાવ્યા અનુસાર સેક્ટર-36 માં

રહેનારા નિવૃત પ્રોફેસર રામકૃષ્ણ શિવપુરીએ પોલીસમાં ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું કે તેમને એક

એપ્રિલના રોજ વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. તેની બાદ એક કોલ પણ આવ્યો હતો. તેમજ ફોન

કરનારે પોતાનું નામ કીર્તિ શરાફ જણાવ્યું હતું અને તેણે કોલકાતા સ્થિત એબોટ વેલ્થ મેનેજમેન્ટ

કંપનીના ફંડ મેનેજર તરીકે ઓળખ આપી હતી.
આ અંગે નિવૃત પ્રોફેસર રામકૃષ્ણ શિવપુરીએ જણાવ્યું જે તેણે કહ્યું કે તેમની કંપની શેર બજારના રોકાણ

કરનારા લોકોને 24 કલાકમાં 25 થી 30 ટકા નફો આપે છે. તેની બાદ કંપની અંગે જણાવ્યું હતું અને

વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. તેની સાયબર ઠગોએ 21 વખતમાં અલગ અલગ ખાતાના

નાણા જમા કરાવ્યા હતા. જેમાં જયારે નાણા નીકાળવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમાં રકમ જમા કરવા

જણાવ્યું હતું. શરુઆતમાં કેટલી રકમ પરત આપવામાં આવી હતી. પરંતુ તેની બાદ વધુ નાણાની માંગ

કરવામાં આવી હતી. ત્યારે તેમને અનુભવ થયો કે તેમની સાથે છેતરપીંડી કરવામાં આવી છે.

 

 

Tags: cyber fraudFirnoida
Previous Post

ભારત અને યુ.કે. એ FTA કરાર પર કર્યા હસ્તાક્ષર

Next Post

મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન હજુ વધુ છ માસ લંબાવવાનો નિર્ણય

dharmendravaghela

dharmendravaghela

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન હજુ વધુ છ માસ લંબાવવાનો નિર્ણય

મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન હજુ વધુ છ માસ લંબાવવાનો નિર્ણય

પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા!

પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.