Sunday, September 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન હજુ વધુ છ માસ લંબાવવાનો નિર્ણય

બંધારણના અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લંબાવાશે, મણીપુરમાં હાલ સ્થિતિ આવી રહી છે કાબુમાં

dharmendravaghela by dharmendravaghela
2025-07-25 11:52:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના પૂર્વોત્તર રાજ્ય મણીપુરમાં સતત થાળે પડેલી સ્થિતિના પગલે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય

લીધો છે. જેમાં મણીપુરમાં લાગુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ માસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મણીપુરમાં ફાટી નીકળેલી જાતીય હિંસા બાદ કેન્દ્ર સરકારે 13 ફેબ્રઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ શાસન

લાગુ કર્યું હતું. જેને હવે 13 ઓગસ્ટ 2025થી વધુ છ મહિના લંબાવવામાં આવશે. આ અંગે કેન્દ્રીય ગૃહ

મંત્રી અમિત શાહ સંસદમાં પ્રસ્તાવ રજુ કરશે.
મણીપુરમાં લાગુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ માસ લંબાવવામાં રાજયસભામાં એક નોટીસ જાહેર કરવામાં

આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આ પ્રસ્તાવને સ્વીકાર કરવા જણાવવામાં

આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ ગૃહ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના અનુચ્છેદ 356 હેઠળ મણીપુર

અંગે 13 ફેબ્રઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવેલી સુચનાને 3 ઓગસ્ટ 2025થી વધુ છ માસ સુધી

લંબાવવા સુધી લાગુ રાખવા અનુમોદન કરે છે.મણીપુરમાં હાલ સ્થિતિ ધીરે ધીરે કાબુમાં આવી રહી છે.

પરંતુ હજુ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં નથી.મણીપુરના સીએમ એન. બીરેન સિંહે રાજીનામું આપ્યાબાદ કેન્દ્ર

સરકારે 13 ફેબ્રુઆરી 2025ના રોજથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. તેમજ રાજ્ય વિધાનસભાનો

કાર્યકાળ વર્ષ 2027 સુધીનો હતો. જેને હાલ સ્થગિત કરવામાં આવી છે.

Tags: manipurpresidential rule extended
Previous Post

શેરબજારમાં 30% નફાની લાલચ આપી.2.89 કરોડનું સાયબર ફ્રોડ

Next Post

પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા!

dharmendravaghela

dharmendravaghela

Related News

ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે

September 13, 2025
સુરતમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી મુંબઈની બદલે જલગાંવ ટ્રેક પર ઉપડી
તાજા સમાચાર

સુરતમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી મુંબઈની બદલે જલગાંવ ટ્રેક પર ઉપડી

September 13, 2025
કોંગ્રેસના સમયમાં હેલ્થકેર પર બહુ ટેક્સ હતો: PM મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના સમયમાં હેલ્થકેર પર બહુ ટેક્સ હતો: PM મોદી

September 13, 2025
Next Post
પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા!

પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા!

સરકારી શાળાની છત ધરાશાયી, 6 બાળકોના મોત

સરકારી શાળાની છત ધરાશાયી, 6 બાળકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.