Monday, June 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઝારખંડના દેવધરમાં બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત : 18 કવાડીયાઓના મોત નિપજ્યા

ટક્કર એટલી એટલી જોરદાર હતી કે બસના ટુકડા થઈ ગયા, 20થી વધુને ઇજા, મૃતકો તમામ બેતિયા અને ગયાના રહેવાશી

dharmendravaghela by dharmendravaghela
2025-07-29 11:38:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઝારખંડના દેવઘરમાં આજે મંગળવારે એક મોટો અકસ્માત થયો.જેમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં 18 કાવડિયાઓના થયા અને 20થી વધુ ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાંજ સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
આ ઘટના દેવઘર-બાસુકીનાથ મુખ્ય માર્ગ પર મોહનપુર પોલીસ સ્ટેશન હેઠળના જમુનિયા ચોક પાસે બની હતી. સવારે લગભગ 5-30 વાગ્યે, બિહારથી કાવડીઓ લઈ જતી બસ એક ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બસના ટુકડા થઈ ગયા હતા. ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો.સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 18 કાવડિયાઓના મોત થયા છે અને 20થી વધુ ઘાયલ થયા છે. ઘાયલોને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલ થયેલા બધા કાવડિયા બિહારના બેતિયા અને ગયાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.આ દિવસોમાં શ્રાવણી મેળાને કારણે ઝારખંડના પ્રખ્યાત બાબા વૈદ્યનાથ ધામમાં દરરોજ લાખો ભક્તો દર્શન કરી રહ્યા છે. ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને દેશ-વિદેશથી શ્રાવણ મહિનામાં ભક્તો બાબાની પૂજા કરવા આવે છે. દેવઘરમાં આવતા મોટાભાગના ભક્તો બાસુકીનાથના દર્શન પણ કરે છે. આ કારણે રસ્તામાં ઘણી ભીડ હોય છે.

Tags: bus truck accidentdeogharjharkhand
Previous Post

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે ભાવનગર રેન્જ IG કચેરી ખાતે ઇન્સ્પેકશન કર્યું

Next Post

ન્યુયોર્કના મેનહટનમાં અંધાંધૂંઘ ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત પાંચના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
ન્યુયોર્કના મેનહટનમાં અંધાંધૂંઘ ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત પાંચના મોત

ન્યુયોર્કના મેનહટનમાં અંધાંધૂંઘ ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત પાંચના મોત

બેઇજિંગમાં ભારે વરસાદ અને પુરથી તારાજી, 34 લોકોના મોત: 800000થી વધુનું સ્થળાંતર

બેઇજિંગમાં ભારે વરસાદ અને પુરથી તારાજી, 34 લોકોના મોત: 800000થી વધુનું સ્થળાંતર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TEST – TEST – TEST

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.