Friday, August 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Infosysની મોટી જાહેરાત: 20,000 ફ્રેશર્સની ભરતી કરશે!

2,75,000 કર્મચારીઓને AI અને ડિજિટલ કૌશલ્યમાં તાલીમ આપવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2025-07-31 12:03:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આઈટી ક્ષેત્રે એક પછી એક દિગ્ગજ કંપનીઓ મંદીનો સામનો કરી રહી છે ત્યારે સેક્ટરની દિગ્ગજ

ઈન્ફોસીસે નવા ફ્રેશરની ભરતી કરવા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. એક તરફ જ્યાં આર્ટિફિશિયલ

ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં IT કંપનીઓમાં છટણીનો દોર ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિશ્વની

અગ્રણી IT કંપની ઇન્ફોસિસે હજારો ગ્રેજ્યુએટ્સને નોકરી આપવાની યોજના બનાવી છે.
મીડિયા સાથે વાત કરતા ઇન્ફોસિસના CEO સલિલ પારેખે જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ

2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં 17,000થી વધુ લોકોને નોકરી પર રાખવામાં આવ્યા હતા. આ વર્ષે કુલ

20,000 કોલેજ ગ્રેજ્યુએટ્સને કંપનીમાં સામેલ કરવાની અમારી યોજના છે. CEO સલિલ પારેખે

વધુમાં જણાવ્યું હતું કે ઇન્ફોસિસ AI સાથે તેના વર્કફોર્સને વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ઇન્ફોસિસે બંને ક્ષેત્રોમાં રોકાણ કરીને પોતાને અગ્રેસર રાખ્યું છે. અત્યાર સુધીમાં, ઇન્ફોસિસના લગભગ

2,75,000 કર્મચારીઓને AI અને ડિજિટલ કૌશલ્યમાં તાલીમ આપવામાં આવી છે.

Tags: indiarecruitment infosys
Previous Post

રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ

Next Post

તળાજા તાલુકાના રાજપરા-ર ગામના શખ્સની પોષ ડોડાના જથ્થા સાથે ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ  રિપોર્ટ
તાજા સમાચાર

રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ

July 31, 2025
અશ્લિલતા પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ કર્યા બ્લોક
તાજા સમાચાર

અશ્લિલતા પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ કર્યા બ્લોક

July 31, 2025
ફ્રાન્સ, બ્રિટન બાદ કેનેડા પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશનો દરજ્જો આપવા તૈયાર
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ, બ્રિટન બાદ કેનેડા પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશનો દરજ્જો આપવા તૈયાર

July 31, 2025
Next Post
તળાજા તાલુકાના રાજપરા-ર ગામના શખ્સની પોષ ડોડાના જથ્થા સાથે ધરપકડ

તળાજા તાલુકાના રાજપરા-ર ગામના શખ્સની પોષ ડોડાના જથ્થા સાથે ધરપકડ

ભાવનગરમાં કુંભારવાડા માઢીયારોડ પર બે પરિવારો વચ્ચે મારામારી – પથ્થરમારો

ભાવનગરમાં કુંભારવાડા માઢીયારોડ પર બે પરિવારો વચ્ચે મારામારી - પથ્થરમારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.