Tuesday, August 26, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતના ભારે આક્રમણથી અમે પોતે જ યુદ્ધવિરામની વિનંતી કરી: પાક . વિદેશપ્રધાન ઇશાક

હવે પાકિસ્તાને પણ બડબોલા ટ્રમ્પને ભોંઠા પાડ્યા: ભારત સાથેના સંઘર્ષ દરમિયાન અમેરિકાને અમે મધ્યસ્થી માટે વિનંતી કરી નહોતી

dharmendravaghela by dharmendravaghela
2025-08-26 12:10:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશપ્રધાન ઇશાક ડારે સ્પષ્ટતા કરી હતી કે સંઘર્ષ દરમ્યાન

ઇસ્લામાબાદે ક્યારેય અમેરિકા અથવા કોઈ પણ ત્રીજા પક્ષને ભારત સાથે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી

કરવાની વિનંતી કરી નહોતી. આ નિવેદનથી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ માટે ક્ષોભજનક

પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે તેઓ યુદ્ધવિરામ માટે વારંવાર ક્રેડિટ લઈ રહ્યા છે. ભારતે તો આ મુદ્દે

ઇનકાર કરી દીધો છે અને હવે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાને પણ આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરી છે.

ઇસ્લામાબાદમાં સંસદભવનની બહાર પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતાં પાકિસ્તાનના નાયબ વડા

પ્રધાને સ્વીકાર્યું હતું કે ભારતીય હુમલા દરમ્યાન નુકસાન સહન કર્યા પછી પાકિસ્તાને પોતે જ યુદ્ધવિરામ

માટે વિનંતી કરી હતી, અમેરિકા અથવા અન્ય કોઈ દેશને વાટાઘાટો કરવા કહ્યું નહોતું. યુદ્ધવિરામની

વિનંતી પાકિસ્તાન તરફથી આવી હતી.
ભારતે કરેલા હુમલામાં પરાજય છતાં ઇશાક ડારે ઇસ્લામાબાદની ભારત સાથે વાતચીત માટે તૈયારીનો

સંકેત આપ્યો હતો અને આ મુદ્દે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે વ્યાપક વાટાઘાટો માટે તૈયાર

છે, જેમાં કાશ્મીર અને તમામ બાકી મુદ્દાઓનો સમાવેશ થાય છે.

Tags: ceasefire requestishaq darpakistan
Previous Post

કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સૈન્યએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

Next Post

ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

dharmendravaghela

dharmendravaghela

Related News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિની પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી
તાજા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિની પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી

August 26, 2025
દિલ્હી AAP નેતાના ઘરે EDના દરોડા! આ કથિત કૌભાંડ મામલે કાર્યવાહી
તાજા સમાચાર

દિલ્હી AAP નેતાના ઘરે EDના દરોડા! આ કથિત કૌભાંડ મામલે કાર્યવાહી

August 26, 2025
ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો
આંતરરાષ્ટ્રીય

ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

August 26, 2025
Next Post
ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

દિલ્હી AAP નેતાના ઘરે EDના દરોડા! આ કથિત કૌભાંડ મામલે કાર્યવાહી

દિલ્હી AAP નેતાના ઘરે EDના દરોડા! આ કથિત કૌભાંડ મામલે કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.