Monday, October 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અફઘાની વિદેશમંત્રી અમીરખાન મુત્તાકી ભારતની મુલાકાતે આવ્યા

કાબુલમાં તાલિબાન શાસન સાથે ભારતના સંબંધોને એક નવું પરિમાણ મળવાની આશા

dharmendravaghela by dharmendravaghela
2025-10-09 12:39:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તાલિબાન સત્તામાં આવ્યા પછી, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીરખાન મુત્તાકી પ્રથમ વખત ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આ યાત્રાને ભારત અને તાલિબાન શાસન વચ્ચેના ઉચ્ચ-સ્તરીય સંપર્કનું સૌથી મોટું પ્રતીક ગણવામાં આવે છે, જે અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારના પતનનાં ચાર વર્ષ બાદ થઈ રહી છે.
મુત્તાકીનો પ્રવાસ ગયા મહિને જ નવી દિલ્હી માટે નિર્ધારિત હતો, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધના કારણે તે રદ્દ કરવો પડ્યો હતો. જોકે, 30 સપ્ટેમ્બરે, UNSCની સમિતિએ મુત્તાકીને અસ્થાયી છૂટ આપી, જેના પગલે તેમને 9 થી 16 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હી આવવાની મંજૂરી મળી. UNSCએ તાલિબાનના તમામ મુખ્ય નેતાઓ વિરુદ્ધ પ્રતિબંધો લગાવ્યા છે અને તેમને વિદેશ પ્રવાસ માટે આ પ્રકારની છૂટ મેળવવી પડે છે. મુત્તાકીના આ પ્રવાસથી કાબુલમાં તાલિબાન શાસન સાથે ભારતના સંબંધોને એક નવું પરિમાણ મળવાની આશા છે.આ પહેલાં, વિદેશ મંત્રી એસ. જયશંકરે 15 મેના રોજ મુત્તાકી સાથે ફોન પર વાતચીત કરી હતી. તાલિબાન સત્તામાં આવ્યા પછી નવી દિલ્હી અને કાબુલ વચ્ચે આ ઉચ્ચ સ્તરનો સંપર્ક હતો. ભારતે હજી સુધી તાલિબાન સરકારને માન્યતા આપી નથી અને કાબુલમાં ખરેખર સર્વસમાવેશક સરકારની રચના પર ભાર આપી રહ્યું છે.
ભારત સરકાર એ વાત પર પણ ભાર મૂકતી રહી છે કે અફઘાન જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થવો જોઈએ નહીં.

Tags: afghan foreign minister amir khan muttaqi visitindia
Previous Post

20 બાળકોના મૃત્યુના જવાબદાર સિરપ કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ

Next Post

અમેરિકામાં અલગ અલગ બે જગ્યાએ ગોળીબાર: 4ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
અમેરિકામાં અલગ અલગ બે જગ્યાએ ગોળીબાર: 4ના મોત

અમેરિકામાં અલગ અલગ બે જગ્યાએ ગોળીબાર: 4ના મોત

કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

તુર્કીયેમાં મોડી રાત્રે આવ્યો 4.7ની તીવ્રતાનો ભૂકંપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.