Wednesday, November 12, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇન્દોરમાં મુસાફર બસ ખીણમાં ખાબકતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત

38 ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, મુખ્યમંત્રી મોહન યાદવે સંવેદના વ્યક્ત કરી

dharmendravaghela by dharmendravaghela
2025-11-04 11:54:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રાત્રે એક મુસાફર બસ ખીણમાં ખાબકતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોના

મોત થયા હતા, જ્યારે 38 અન્ય લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી

હતી.
ગ્રામીણ પોલીસ અધીક્ષક યાંગચેન ડોલકર ભૂટિયાએ જણાવ્યું કે, આ દુર્ઘટના સિમરોલ પોલીસ સ્ટેશન

વિસ્તારમાં આવેલા ભેરુ ઘાટ પર બની હતી. તેમણે કહ્યું, “અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જેઓ

બસમાં આગળની તરફ બેઠા હતા. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.”પોલીસ અને પ્રશાસન દ્વારા

બસમાં ફસાયેલા 38 ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે વિવિધ

હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના વાસ્તવિક કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

જોકે, ઘટનાસ્થળ પરથી સામે આવેલા એક વીડિયોમાં, એક વ્યક્તિ એવું કહેતા સંભળાય છે કે બસનો

ડ્રાઇવર નશામાં હતો અને તેના કારણે જ આ દુર્ઘટના ઘટી હતી.આ બસ દુર્ઘટના પર મુખ્યમંત્રી મોહન

યાદવે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ત્રણેય મૃતકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની

જાહેરાત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

Tags: bheru ghatBUs accidentindore
Previous Post

ભાવનગરમાં બુરહાની ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

Next Post

ભારતીય મૂળના 22 વર્ષના બે અમેરિકન યુવાનો સ્વબળે અબજોપતિ બન્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ ફાઇનલ, હવે 50 ટકા ટેરિફ થશે સમાપ્ત
આંતરરાષ્ટ્રીય

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ ફાઇનલ, હવે 50 ટકા ટેરિફ થશે સમાપ્ત

November 11, 2025
ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી
તાજા સમાચાર

ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી

November 11, 2025
દિલ્હી બ્લાસ્ટ પહેલાં કાર બદરપુર બોર્ડરથી પ્રવેશી હતી
તાજા સમાચાર

દિલ્હી બ્લાસ્ટ પહેલાં કાર બદરપુર બોર્ડરથી પ્રવેશી હતી

November 11, 2025
Next Post
ભારતીય મૂળના 22 વર્ષના બે અમેરિકન યુવાનો સ્વબળે અબજોપતિ બન્યા

ભારતીય મૂળના 22 વર્ષના બે અમેરિકન યુવાનો સ્વબળે અબજોપતિ બન્યા

ટ્રમ્પની ધમકીથી ડર્યા પુતિન, રશિયાએ ભારતમાં થતો ક્રૂડ સપ્લાય ઘટાડ્યો

ટ્રમ્પની ધમકીથી ડર્યા પુતિન, રશિયાએ ભારતમાં થતો ક્રૂડ સપ્લાય ઘટાડ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.