Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા

પ્રગતિનો પ્રવેશોત્સવ’ થીમ હેઠળ આંગણવાડીથી ધોરણ-૧૧ સુધીના વિદ્યાર્થીઓનું કરાયું નામાંકન

dharmendravaghela by dharmendravaghela
2026-06-24 12:55:46
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્ય સરકાર દ્વારા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે ૨૩થી ૨૫ જૂન દરમિયાન આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૨૪મા શાળા પ્રવેશોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઉત્સાહભર્યા માહોલમાં પ્રથમ દિવસે જ જિલ્લાભરના ૪૫ હજારથી વધુ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડાઈને નવું શૈક્ષણિક સત્ર શરૂ કર્યું છે.
ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રથમ દિવસે શિક્ષણ પ્રત્યે ભારે જનજાગૃતિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગામી બે દિવસ સુધી આ શૈક્ષણિક મહોત્સવ અંતર્ગત બાકી રહેતા તમામ બાળકોના નામાંકનની પ્રક્રિયાને વધુ વેગવંતી રાખવામાં આવશે.

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થઈને કુલ ૧૭,૫૮૮ ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો, જેમાં મહુવામાં સૌથી વધુ ૩,૬૮૬ અને તળાજામાં ૩,૪૧૬ બાળકો નોંધાયા છે.
ધોરણ-૧ અને ૯: ધોરણ-૧માં કુલ ૬૮૫ બાળકો તેમજ ધોરણ-૯માં કુલ ૧૫,૨૩૩ વિદ્યાર્થીઓએ શાળાઓમાં ઉત્સાહભેર પગલાં માંડ્યા છે.
ધોરણ-૧૧: ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના પ્રથમ વર્ષમાં જિલ્લાભરમાંથી કુલ ૭,૬૭૪ વિદ્યાર્થીઓ પ્રવેશિત થયા છે.
આંગણવાડી ઘટક: જિલ્લાના અલગ-અલગ આંગણવાડી કેન્દ્રોમાં કુલ ૪,૪૬૭ નાનાં બાળકોને આવકારવામાં આવ્યા, જેમાં શિહોરમાં સૌથી વધુ ૫૨૦ બાળકો નોંધાયા છે.

Tags: bhavnagarshala praveutsav
Previous Post

ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …

Next Post

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક
ભાવનગર

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

June 24, 2026
ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …
ભાવનગર

ભરતનગરમાં પડ્યો ભ્રષ્ટાચારી ભુવો …

June 24, 2026
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા
ભાવનગર

ઉમરાળામાં ધોળનાથ મહાદેવ મંદિર નજીક જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાયા

June 24, 2026
Next Post
પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.