Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

તહેવારોની ભીડને પહોંચી વળવા રેલવેએ ફેરા લંબાવ્યા, પણ સ્પેશિયલ ભાડાના નામે વધુ રકમ વસૂલાતાં યાત્રિકોમાં અસંતોષ; ટ્રેનોને કાયમી કરવા લોક માંગ

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 13:21:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર મંડળમાંથી પસાર થતી બે જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરાઓમાં વધારો કરવાનો રેલવે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે લેવાયેલા આ નિર્ણયથી રાહત તો મળી છે, પરંતુ ટ્રેનો કાયમી કરવાના બદલે સ્પેશિયલ દરથી ચલાવવામાં આવતી હોવાથી યાત્રિકો પર વધારાનો આર્થિક બોજ યથાવત રહ્યો છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યા અનુસાર, ટ્રેન નં. ૦૯૨૦૮ ભાવનગર ટર્મિનસ–બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ હવે ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી અને વળતી ટ્રેન નં. ૦૯૨૦૭ બાન્દ્રા–ભાવનગર સ્પેશિયલ ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી દોડશે. આ જ રીતે, ટ્રેન નં. ૦૯૦૧૮ વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી અને ટ્રેન નં. ૦૯૦૧૭ બાન્દ્રા–વેરાવળ સ્પેશિયલ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના જણાવ્યા મુજબ, તહેવારો અને રજાઓ દરમિયાન વધારાની ભીડના યોગ્ય સંચાલન માટે આ નિર્ણય લેવાયો છે. જોકે, લાંબા સમયથી આ ટ્રેનોને ટૂંકી મુદત માટે લંબાવી ‘સ્પેશિયલ ભાડાં’ હેઠળ ચલાવાતી હોવાથી લોકોમાં એવો અસંતોષ જોવા મળી રહ્યો છે કે વધુ ભાડું વસૂલવા જ આ ટ્રેનોને કાયમી કરવામાં આવતી નથી. સ્થાનિક નેતાગીરી આ મામલે યોગ્ય રજૂઆત કરે તો જ ભાવનગર અને સૌરાષ્ટ્રના મુસાફરોને આર્થિક બોજમાંથી કાયમી મુક્તિ મળી શકે તેમ છે.

Tags: bandra trainbhanvagar
Previous Post

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

Next Post

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ
ભાવનગર

કારખાનામાં બે જૂથ વચ્ચે થઈ બોલાચાલી, હીરા ઘસવાના કટોરા અને છરી ઉછળ્યા!

July 27, 2026
Next Post
ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.