Monday, August 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મોસ્કોમાં મહિલાના આત્મઘાતી હુમલામાં 3નાં મોત, 21 ઘાયલ

dharmendravaghela by dharmendravaghela
2026-08-03 11:21:15
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયાની રાજધાની મોસ્કોમાં કુદ્રિન્સ્કાયા સ્ક્વેર ખાતે એક વૈભવી રેસ્ટોરાંમાં થયેલા આત્મઘાતી હુમલામાં હુમલાખોર સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા અને ૨૧થી વધુ ઘાયલ થયા હતા.
રશિયાની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિએ જણાવ્યું કે,એક અજ્ઞાાત મહિલા કુદ્રિન્સ્કાયા સ્ક્વેર પર સ્થિત બાલ્ઝી રોસી રેસ્ટોરાંમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ એક સિક્યોરિટી ગાર્ડે તેને અટકાવી હતી. મહિલા પાસે હોમમેડ ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (આઈઈડી) હતી, જે રેસ્ટોરાંમાં ઘૂસતા પહેલા જ ફાટી ગઈ હતી. આ વિસ્ફોટમાં મહિલા સાથે તેને રોકનાર સિક્યોરિટી ગાર્ડ અને એક ગ્રાહકનું મોત થયું હતું. રશિયન અધિકારીઓએ મહિલાની ઓળખ જાહેર કરી નથી અને તેણે આ હુમલો શા માટે કર્યો તે પણ જણાવ્યું નથી. મીડિયા અહેવાલ મુજબ અજ્ઞાાત મહિલા એક બોક્સ લઈને આવી રહી હતી, જેના પર સિક્યોરિટી ગાર્ડને શંકા ગઈ હતી. તેણે મહિલાની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે બોક્સમાં ગીફ્ટ છે. ગાર્ડે તેની તલાશી લેવાનો પ્રયત્ન કરતા વિસ્ફોટ થયો હતો. એજન્સીનું માનવું છે કે બોમ્બને દૂરથી જ વિસ્ફોટ કરી ઉડાવાયો હતો. મહિલાને કદાચ પેકેટમાં શું છે તેની કોઈ માહિતી નહોતી.

Tags: moscowrussiasuicide attack
Previous Post

કલાકોમાં ફેરવી તોળ્યું, “વિશ્વના કલ્યાણ” માટે ઈરાન પર હુમલા અટકાવી દીધા: ડોનાલ્ડ ટ્રમ્પ

Next Post

ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે પાકિસ્તાનમાં દેશવ્યાપી અભિયાન
આંતરરાષ્ટ્રીય

હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે પાકિસ્તાનમાં દેશવ્યાપી અભિયાન

August 3, 2026
ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ, પાંચ લોકોનાં મોત, 41 લાપતા
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ, પાંચ લોકોનાં મોત, 41 લાપતા

August 3, 2026
ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ
આંતરરાષ્ટ્રીય

ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ

August 3, 2026
Next Post
ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ

ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ

ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ, પાંચ લોકોનાં મોત, 41 લાપતા

ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ, પાંચ લોકોનાં મોત, 41 લાપતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.