Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં સક્રિય થયેલ અલ નીનો મોટું સંકટ લાવશે!

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી દેશભરમાં સામાન્ય કરતા 15% ઓછો વરસાદ નોંધાયો

dharmendravaghela by dharmendravaghela
2026-09-18 12:27:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં એકવાર અલ નીનો સક્રિય થઈ ગયો છે, જેના કારણે દેશમાં ચોમાસાની ચાલ અત્યંત નબળી પડી ગઈ છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી દેશભરમાં સામાન્ય કરતા 15% ઓછો વરસાદ નોંધાયો છે. જો વરસાદની આ સ્થિતિ આગળ પણ યથાવત રહેશે, તો આ વર્ષ 2009 પછી સૌથી નબળું ચોમાસુ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં સામાન્ય કરતા 18% ઓછો વરસાદ થયો હતો, જેના કારણે ફરી એકવાર 17 વર્ષ જૂનું જોખમ તોળાતું નજરે પડી રહ્યું છે.
ભારત દુનિયામાં ચોખા, ખાંડ અને કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જ્યાંના કરોડો ખેડૂતો પોતાની પાકની સિંચાઈ માટે સંપૂર્ણપણે મોસમી વરસાદ પર નિર્ભર છે. આખા વર્ષ દરમિયાન થતા કુલ વરસાદનો મોટો હિસ્સો આ જ સિઝનમાં વરસે છે. આ સ્થિતિમાં ચોમાસાની આ ઘટ માત્ર વર્તમાન પાકને જ નુકસાન પહોંચાડી રહી નથી, પરંતુ આગામી પાકની વાવણીને પણ ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે, જેનાથી કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે.
ઓછા વરસાદ અને પાકના ઉત્પાદનમાં ઘટાડાને કારણે દેશમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.
અંતરરાષ્ટ્રીય હવામાન નિષ્ણાતોના મતે, સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક ટ્રૉપિકલ સાયક્લોન (ચક્રવાત) માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. જેનાથી પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં જરૂરી વરસાદ થવાની સંભાવના છે, જેથી સ્થાનિક સ્તરે પાણીની અછત થોડા અંશે દૂર થઈ શકે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ વાવાઝોડાથી દેશભરના કુલ વરસાદના આંકડામાં કોઈ મોટો સુધારો થવાની શક્યતા ઓછી છે

Tags: el nino
Previous Post

ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં પડ્યો વરસાદ

Next Post

ગોળી વાગવાથી ઘવાયેલા એનડીએના જવાનનું મૃત્યુ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
ગોળી વાગવાથી ઘવાયેલા એનડીએના જવાનનું મૃત્યુ

ગોળી વાગવાથી ઘવાયેલા એનડીએના જવાનનું મૃત્યુ

અમેરિકાના મિશિગનમાં ચાલુ ઉડાને તૂટી પડ્યું F-16 ફાઈટર જેટ, પાઈલટ સુરક્ષિત

અમેરિકાના મિશિગનમાં ચાલુ ઉડાને તૂટી પડ્યું F-16 ફાઈટર જેટ, પાઈલટ સુરક્ષિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.